વનવગડે વિહરે વીર . ૩૪

તપસ્યા : આહારની ઉપેક્ષા , પાણીની ઉપેક્ષા , શરીરની ઉપેક્ષા વનવગડે વિહરે વીર . ચાર હજાર આઠસો ચોસઠ દિવસની અંતર્યાત્રા . ઉપવાસ કર્યા ચાર હજાર

Read More

Share

વનવગડે વિહરે વીર ૩૩.૨

ખીલા કાનમાંથી બહાર ખેંચાયા દેવાર્ય મધ્યમ અપાપા પધાર્યા . કોઈ અનોખો ૠણાનુબંધ આ ભૂમિ સાથે પણ હતો . ગામ બહાર ઉદ્યાનમાં ધ્યાનસ્થ . ઉપવાસનાં પારણાનો

Read More

Share

વનવગડે વિહરે વીર : ૩૩.૧

કાનમાં ખીલા ઠોકાયા દીક્ષા પછીના બાર ચોમાસાં થઈ ચૂક્યાં હતાં . તેરમા ચોમાસાને ઘણીવાર હતી . દેવાર્ય ગામ બહાર કાઉસગ્ગમાં ઊભા રહ્યા . જંગલ હતું

Read More

Share

વનવગડે વિહરે વીર . ૩૨

કૌશાંબીથી નીકળીને સુમંગલ સંનિવેશ આવ્યા . ત્રીજા દેવલોકના ઈન્દ્ર વંદન કરવા આવ્યા . સુખશાતા પૂછી . આગળ સુક્ષેત્ર સંનિવેશ આવ્યા . ચોથા દેવલોકના ઈન્દ્ર વંદન

Read More

Share

વનવગડે વિહરે વીર : ૩૧.૪

દેવાર્યનું પારણું થયું ત્યાં દેવોએ પંચ દિવ્ય પ્રગટાવ્યા . આકાશમાં દુંદુભિનાદ થયો . દેવો તુમુલ હર્ષનાદ સાથે નૃત્ય કરવા લાગ્યા . સુવર્ણમુદ્રાઓની વર્ષા થઈ .

Read More

Share

વનવગડે વિહરે વીર : ૩૧.૩

ચંદનાએ કરાવ્યું પારણું મહારાજા શતાનીકની મહત્ત્વાકાંક્ષા ઘણી મોટી રહેતી . રાજ્યનો સીમાડો વિસ્તારવાનો એક પણ મોકો એ ગુમાવતા નહીં . કોઈ રાજા નબળો પડે તેને

Read More

Share

વનવગડે વિહરે વીર : ૩૧.૨

નંદા અને મૃગાવતી યમુના નદીના તીરે કૌશાંબીનો કિલ્લો દેવનગરીના સોનેરી ગઢ જેવો જાજરમાન લાગતો . નગરીનું ઐશ્વર્ય અફાટ હતું . ભારતદેશના એકેક શહેરમાં અને ગામમાં

Read More

Share

વનવગડે વિહરે વીર . ૩૧.૧

કૌશાંબી : પાંચ મહિના , પચીસ દિવસ દેવાર્ય ભોગપુર આવ્યા . ધ્યાનસ્થ બન્યા . માહેન્દ્ર નામનો એક ક્ષત્રિય , ખજૂરીના દંડાથી દેવાર્યને મારવા આવ્યો .

Read More

Share

વનવગડે વિહરે વીર . ૩૦

સુંસુમારપુર : દેવરાજ અને ચમર ઈન્દ્ર વૈશાલીથી શ્રાવસ્તી સુધીનો વિસ્તાર ભગ્ગ દેશ તરીકે ઓળખાતો . સુંસુમાર પુર આ દેશની રાજધાની ગણાતું . દેવાર્ય વૈશાલીથી નીકળીને

Read More

Share

વનવગડે વિહરે વીર . ૨૯

અગિયારમું ચોમાસું : જીરણ શ્રેષ્ઠી દેવાર્યનો વિહાર અવિરત ચાલતો રહ્યો . દેવતાઓ સંગમની દુષ્ટ હરકતોથી ત્રસ્ત હતા . એના ઉપસર્ગો પૂરા થયા તે પછી અલગ

Read More

Share