૧૩.૮.૯૮ના તમામ ગુજરાતી દૈનિક સમાચાર પત્રોમાં ( ગુજરાત સમાચાર , સંદેશ , જયહિંદ , આજકાલ , સાંજ સમાચાર , સમકાલીન , મિડ ડે –
Month: August 2020
૨૧ . સ્વર્ગના પંથે પ્રયાણ
વિ.સં.૨૦૫૪ની સાલ હતી . શ્રાવણ વદ પાંચમનો દિવસ હતો . તારીખ ૧૨ . ૮ . ૯૮ . બુધવાર . સવારથી સન્નાટો છવાયેલો હતો . ૨૯૦મી
ભૂલ બતાવીએ ત્યારે
તમે બીજાને તેની ભૂલ બતાવો . સારી વાત છે . ગુજરાતી ભાષા મુજબ ભૂલ બતાવીએ તેનો અર્થ ભૂલ કાઢી એવો થાય છે . શબ્દ સરસ
ભૂલ દેખાય છે ત્યારે
વાંકદેખા માણસો વગોવાય છે . પારકી પંચાત કદી સારી મનાતી નથી . ચૌદસની તિથિ વિશેષ આરાધના માટે હોય છે . પરંતુ ચોવટ કરનારા લોકોને ચૌદસિયા
રાજકથા : ૨૦ . આજનું આંબેલ આવતીકાલ પર
પૅરૅલિસિસનું નામ આજે પણ ડરામણું છે . કોઈ પણ વ્યકિતનાં શરીરને આ રોગ અડવો ન જોઈએ . ત્રણ ટાઈમ દબાવી દબાવીને ખાનારા લોકોને પણ પૅરૅલિસિસ
ભૂલ થાય છે ત્યારે
તમે કામ કરો છો . તમે મહેનત કરો છો . ભૂલ થવાની સંભાવના છે જ . તમને બીજાની ભૂલ દેખાય છે તેમ બીજાને તમારી ભૂલ
રાજકથા : પ્રકરણ ૧૯ : ૧૪,૦૦૦ આંબેલનો આંકડો પાર કર્યો
તેઓ ગચ્છાધિપતિ નહોતા બન્યા પરંતુ ગચ્છાધિપતિ ભગવંતના નિશ્રાદાતા બન્યા હતા , વરસો સુધી . વિ . સં . ૨૦૪૭ પછીના દરેક ચોમાસામાં શ્રી રાજતિલકસૂરીશ્વરજી મહારાજાની
ક્રોધના ત્રણ નિયમો
તમે ગુસ્સો કરો છો . તમને ક્રોધ ચડે છે . તમે કચકચાવીને સામા માણસ પર તૂટી પડો છો . તમને આ રીતે ગુસ્સામાં ખેંચી જનારાં
अंगरचना का आनंद : अंगरचना की मर्यादा
आज मेरे प्रभु की आंगी नहीं बनी है . फिर भी मेरे प्रभु देदीप्यमान है . प्रभु को आंगी चढाते समय , प्रभु जीवित थें