વનવગડે વિહરે વીર : ૨૮.૨

` દેવતાઓને મનુષ્યની સામે લાચાર બતાવો છો ? શું મનુષ્ય , દેવતાથી પણ વધુ શક્તિશાળી હોય છે ? શું દેવતાઓ , મનુષ્યની સામે કમજોર પડે

Read More

Share

વનવગડે વિહરે વીર : ૨૮.૧

સંગમ દેવના ભયાનક ઉપસર્ગ દેવાર્ય ફરીવાર અનાર્યભૂમિમાં પધાર્યા . દૃઢભૂમિ રાજ્ય . પેઢાલ ગામ . પેઢાલા ઉદ્યાન . પોલાસ ચૈત્ય . દેવાર્યે ત્રણ ઉપવાસનો સંકલ્પ

Read More

Share

વનવગડે વિહરે વીર . ૨૭

ત્રણ પ્રતિમાઓ : ભદ્રા , મહાભદ્રા , સર્વતોભદ્રા દેવાર્ય ચોમાસા બાદ , સાનુલબ્ધિક નામનાં ગામે પધાર્યા . દેવાર્યે અહીં શુભ્ર એકાંતમાં ત્રણ પ્રતિમાની સાધના કરી

Read More

Share

વનવગડે વિહરે વીર . ૨૬

અવધિજ્ઞાની આનંદ દેવાર્ય ગંડકી નદીથી નીકળીને વાણિજ્ય ગ્રામ પધાર્યા . અહીં એક શ્રાવક મોટી સાધના કરતો હતો . આનંદ એનું નામ . એ પાર્શ્વપ્રભુનો ભક્ત

Read More

Share

વનવગડે વિહરે વીર . ૨૫

ગંડકી નદીના તીરે દેવાર્ય વૈશાલી નગરી પધાર્યા . વૈશાલીના રાજા શંખે દેવાર્યનો ઘણો બધો આદર સત્કાર કર્યો . દેવાર્યની આસપાસ આખું શહેર ઉમટી પડ્યું .

Read More

Share

વનવગડે વિહરે વીર ( ૨૪.૩ )

ગોશાળો મોટી મજાક ઉડાવી રહ્યો છે તે તાપસને સમજાયું . ગોશાળો પાક્કો અટકચાળીયો હતો . તેણે ટીખળ કરવાનું ચાલુ રાખ્યું છતાં તાપસ મૌન હતો એમાં

Read More

Share

વનવગડે વિહરે વીર ( ૨૪.૨)

એ ક્ષણે ગોશંખીપુત્ર મૂંઝાયો પણ અટક્યા વિના તે રૂપાંગના પાસે પહોંચ્યો . એ રૂપવર્ગિતાએ વિલાસી હરકતો શરૂ કરી . ગોશંખીપુત્રને મનમાં બીજી જ ખદબદ થતી

Read More

Share

ઇકિગાઈ : જવાબદાર બનવાનો ચારસૂત્રી ફોર્મ્યુલા

ઇકિગાઈ લેખક : રાજ ગોસ્વામી / પૅજ : ૧૭૧ તમે જે કામ કરો છો તેમાં તમે ખુશ છો કે નહીં , આ પ્રશ્નનો જવાબ તમારા

Read More

Share

વનવગડે વિહરે વીર ( ૨૪.૧ )

શીતલેશ્યા અને તેજોલેશ્યા – ૧ કૂર્મગ્રામમાં વૈશિકાયન તાપસ આવ્યો હતો . લાંબી એની જટા હતી . શાંત એનો સ્વભાવ હતો . ઉગ્ર એની તપસ્યા હતી

Read More

Share

વનવગડે વિહરે વીર ( ૨૩.૨ )

નવમું ચોમાસું એકદમ કપરું રહ્યું – ૨ સૌથી ભારે દુઃખની વાત ચોમાસાની હતી . અત્યાર સુધી દેવાર્યે જેટલા ચોમાસાં કર્યા એમાં રહેવાની જગ્યા સારી મળી

Read More

Share