વનવગડે વિહરે વીર (૮.૧)

પ્રકરણ ૮ . શૂલપાણિ વ્યંતર (૧)ટેકરી નાની હતી . ચોતરફ ફેલાયેલી હતી . તેની વચોવચ ચૈત્ય હતું . લાલ ઈંટ પથ્થરની બાંધણી હતી . મંદિરનું

Read More

Share

વનવગડે વિહરે વીર (૭.૫)

પ્રકરણ ૭ . વેગવતીતીરે વૃષભરાજની વિદાય (૫) ગામવાસીઓ હીબકા ભરવા લાગ્યા હતા . લોકોએ પોતપોતાનાં માથાં જમીન પર ઘસ્યાં હતાં . અમને માફ કરી દો

Read More

Share

વનવગડે વિહરે વીર (૭.૪)

પ્રકરણ ૭ . વેગવતીતીરે વૃષભરાજની વિદાય (૪) વૃષભરાજની વિદાય પછી ગામમાં અકાળમરણનો સિલસિલો શરૂ થયો હતો . નાની વયના અને યુવા વયના લોકોમાં એકાદ જણ

Read More

Share

વનવગડે વિહરે વીર (૭.૩)

પ્રકરણ ૭ . વેગવતીતીરે વૃષભરાજની વિદાય ( ૩ ) ગામના વડીલો અને યુવાનોનું એક નાનકડું જૂથ શ્રેષ્ઠીને મળવા આવ્યું . શ્રેષ્ઠીએ એમને પરિસ્થિતિ સમજાવીને કહ્યું

Read More

Share

વનવગડે વિહરે વીર (૭.૨)

પ્રકરણ ૭ . વેગવતીતીરે વૃષભરાજની વિદાય (૨) વર્ધમાનક ગામે આવું દૃશ્ય ક્યારેય જોયું નહોતું . સામા કિનારેથી નદીમાં ઉતરેલાં ૫૦૦ જેટલા બળદગાડાં પાણીની વચમાં ફસાયાં

Read More

Share

વનવગડે વિહરે વીર (૭.૧)

પ્રકરણ ૭ . વેગવતીતીરે વૃષભરાજની વિદાય (૧) વર્ધમાનક ગામની પાસે વહેતી વેગવતી નદીના સામા કિનારે એક સાર્થ આવ્યો હતો . એ સાર્થમાં પાંચસોથી વધુ બળદગાડાં

Read More

Share

વનવગડે વિહરે વીર (૬.૪)

પ્રકરણ ૬ .  પહેલું ચોમાસું , પંદર દિવસો , પાંચ અભિગ્રહ (૪) દેવાર્યનો ચોથો નિયમ હતો : ભિક્ષાગ્રહણ માટે પાત્ર લેવું નહીં . આ ઝૂંપડી

Read More

Share

વનવગડે વિહરે વીર (૬.૩)

પ્રકરણ ૬ . પહેલું ચોમાસું , પંદર દિવસો , પાંચ અભિગ્રહ (૩) દેવાર્યે અચાનક દુઈજ્જંતગ પાખંડસ્થ આશ્રમથી પ્રસ્થાન કર્યું . આશ્રમવાસીઓને એમ લાગ્યું કે દેવાર્ય

Read More

Share

વનવગડે વિહરે વીર (૬.૨)

પ્રકરણ ૬ . પહેલું ચોમાસું , પંદર દિવસો , પાંચ અભિગ્રહ (૨) દેવાર્યે કુટિરને બચાવવા કોઈ મહેનત લીધી નહીં . ઝૂંપડીનું છાપરું એક તરફથી આડું

Read More

Share

વનવગડે વિહરે વીર (૬.૧)

પ્રકરણ ૬ . પહેલું ચોમાસું , પંદર દિવસો , પાંચ અભિગ્રહો ત્રિકૂટ પર્વત .  મયૂરાક્ષી નદીનાં ખળખળતાં પાણી એને અફળાતા રહેતા . સૈકાઓ જૂની નિશાનીઓ

Read More

Share