પ્રકરણ ૩ . સુગંધની લહેરોમાં કોણ કોણ આવ્યું ? ( ૧ ) મહારાજા નંદીવર્ધન અવાચક હતા . દેવાર્યની દીક્ષા થઈ તે વખતે ઈન્દ્ર દ્વારા દેવાર્યના
Month: November 2020
દીક્ષા યુગ પ્રવર્તક
દીક્ષામાર્ગનો વિરોધ કોણ કરતા , કેવી રીતે અને શું કામ કરતા એની વિગતવાર જાણકારી આ કથામાં મળે છે .
પોષ સુદ તેરસ
વૈરાગ્ય શું હોય છે , વૈરાગ્ય કેવી રીતે જાગે છે , વૈરાગ્યની પરીક્ષા કેવી રીતે થાય છે આ વિષય ગહન છે પરંંતુ પોષ સુદ તેરસનો વાચક આખાય
વનવગડે વિહરે વીર (૨.૪)
પ્રકરણ ૨ : દેવદૂષ્યની ખરીદી ‘ ભૂદેવ , આપે મારા ભાઈને , શ્રમણ વર્ધમાનને જોયા. એ કેમ છે ? એમનું આરોગ્ય સારું છે ? એમની
વનવગડે વિહરે વીર ( ૨.૩ )
પ્રકરણ ૨ : દેવદૂષ્યની ખરીદી ( ૪ ) દેવાર્ય આગળ વધી ગયા એટલે સોમ દોડતો આવ્યો . સૌથી પહેલાં એણે કાંટાથી દેવદૂષ્યને છૂટ્ટું પાડ્યું .
વનવગડે વિહરે વીર ( ૨.૨ )
પ્રકરણ ૨ : દેવદૂષ્યની ખરીદી ( ૨ ) એટલું ખરું કે બ્રાહ્મણ બીજી વખત માંગવાની હિંમત કરી શકતો નહોતો . એ કયાં મોઢે માંગે ?
વનવગડે વિહરે વીર ( ૨ . ૧ )
પ્રકરણ .૨ : દેવદૂષ્યની ખરીદી ( ૧ ) બ્રાહ્મણ કર્માર ગ્રામમાં પાછો આવ્યો ત્યારે દેવાર્ય ક્યાંક બીજે જવા નીકળી ગયા હતા . પવન જેવા
વનવગડે વિહરે વીર ( ૧.૪ )
પ્રકરણ ૧ . દેવદૂષ્યનું દાન ( ૫ ) બ્રાહ્મણ આવ્યો એનાથી દેવાર્યને કશો ફરક પડ્યો નહોતો . એ ગયો એનાથી પણ દેવાર્યને કોઈ ફેર
વનવગડે વિહરે વીર ( ૧ . ૩ )
પ્રકરણ ૧ : દેવદૂષ્યનું દાન ( ૪ ) બ્રાહ્મણે માથું ઊંચકીને દેવાર્યની સામે જોયું . દેવાર્યની આંખો , ખીલેલા ફૂલની જેમ ઉઘડેલી હતી .
વનવગડે વિહરે વીર ( ૧ .૨ )
પ્રકરણ ૧ : દેવદૂષ્યનું દાન . ( ૩ ) એ વૃદ્ધ બોલતો રહ્યો . ‘ હમણાં હમણાં હું ઘણી ભીડમાં છું . મારો પરિવાર સુખી