આજસુધીના ઈતિહાસમાં જે વાંચવા નહોતું મળ્યું તે વિ.સં. ૨૦૩૪ની સાલમાં જોવા મળ્યું હતું . બસ્સોમી ઓળીનું પારણું એ એક અભૂતપૂર્વ ઘટના હતી . ગુરુ ભગવંતોની
Month: July 2020
૧૫ . એક ઈતિહાસ બની રહ્યો હતો
આપણે કલ્પના પણ ન કરી શકીએ કે વિ.સં ૧૯૭૨માં જન્મ લેનારી વ્યક્તિ વિ.સં . ૨૦૩૪ માં સો સો ઓળીઓ બે વાર પૂરી કરી લેશે .
૧૪ . હેરી સખી મંગલ ગાવો રી
એમનું પુણ્ય જબરદસ્ત હતું . એમની નિસ્પૃહતા એનાથી વધારે મોટી હતી . એમને ભક્તો ઘણા હતા પણ ભક્તો બનાવવાની , ભક્તોને ભેગા કરવાની કે ભક્તોને પોતાના
૧૩. પારણું ક્યાં થશે ? પારણું ક્યારે થશે ?
વિ . સં . ૧૯૯૦ માં દીક્ષા થઈ અને વિ . સં . ૧૯૯૨ માં શ્રી દાનસૂરીશ્વરજી મહારાજા કાળધર્મ પામ્યા . એ વખતે આંબેલ અને
રાત દિવસ ઉપકારો તારા યાદ બહુ આવે
रात दिवस उपकारो तारा याद बहु आवे राते चमकता लाख सितारा याद बहु आवे मारी नानकडी दुनियामां पगलां तें मांड्या छे तारी ए करुणानी धारा
૧૨ . પાળે પળાવે પંચાચાર : કરે કરાવે આંબેલ તપ
સૌથી મોટો ફરક પડે છે હિંમતનાં કારણે . તમને શુભ પ્રવૃત્તિ વિશે સાંભળીને સારું લાગે છે , એક . તમને એ શુભ પ્રવૃત્તિ કરવાનું મન
૧૧ . કોલેરાનું આક્રમણ પણ હારી ગયું
કોલેરા ખતરનાક હોય છે . જેને કોલેરા થયો હોય તે જીવતો બચે એવી સંભાવના ઓછી હોય છે . જ્યાં કોલેરા થયો હોય ત્યાં રહેવામાં ડર
૧૦ . બીજી વારની સો ઓળીનો અભિનવ પ્રયોગ
આજ સુધી જેમણે જેમણે વર્ધમાન તપની સો ઓળી પૂરી કરી તેઓ કોઈ બીજાં તપ સાથે જોડાઈ ગયા હતા . સૌપ્રથમ વાર એવું બની રહ્યું હતું