મળે અજવાળું તારા દીવાથી

મળે અજવાળું તારા દીવાથી હું મને ભાળું તારા દીવાથી મને દૃષ્ટિ દિશા અને મંઝિલ , સાંપડે કૃપાળુ તારા દીવાથી પ્રભુ તારું નામ તારું નામ જપું

Read More

Share

વનવગડે વિહરે વીર (૮.૪)

પ્રકરણ ૮ . શૂલપાણિ વ્યંતર શૂલપાણિ પરાસ્ત થયો હતો . એ ભક્ત બન્યો નહોતો . એને લાગ્યું દેવાર્યને ચલિત કરવાનું અસંભવ છે અને એમાં જ

Read More

Share

વનવગડે વિહરે વીર (૮.૩)

પ્રકરણ ૮ . શૂલપાણિ વ્યંતર (3)દેવાર્ય એકલા ઊભા હતા શૂલપાણિની સામે . શૂલપાણિ ગુસ્સામાં હતો . પૂજારીએ દેવાર્યને ટેકરી છોડવાનું કહ્યું એ વખતે દેવાર્ય કાઉસગ્ગ

Read More

Share

૧૦૫૦ પ્રભુભક્તોએ સાથે મળીને આપી ૬૮,૦૦૦ પ્રદક્ષિણાઓ : નવસારી

નવસારીમાં એક અદ્ભુત પ્રભુભક્તિ થઈ .માગસર વદ ચોથ . ત્રણ જાન્યુઆરી , બે હજાર એકવીસ . જે રીતે નવાણુંના આરાધકો સિદ્ધગિરિનાં મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુનાં

Read More

Share

કલ્યાણક તીર્થો અંગે ત્રણ વાતો

ગયા વરસના છેલ્લા ત્રણ દિવસ સુરેશભાઈ ચેન્નાઈવાળા સાથે વીત્યા . ખૂબ ભાવુક , સમજદાર અને નમ્ર . જે પ્રમાણે એમને પ્રસિદ્ધિ મળી છે એના મુકાબલે

Read More

Share

વનવગડે વિહરે વીર (૮.૨)

પ્રકરણ ૮ . શૂલપાણિ વ્યંતર દેવાર્યને જોઈને પૂજારી રાજી થયો હતો . ઈન્દ્રશર્મા એનું નામ . એ સવારે મંદિરમાં આવતો . સાંજ સુધી રહેતો .

Read More

Share