કથાઓનો કુબેર ખજાનો : કૌશાંબી
૧ . વસુધારા ગામ : ધનપુર ગામ કૌશાંબી નગરીનું નામ વસુધારા વિદ્યા સ્તોત્રમાં વાંચવા મળે છે . એમાં કૌશાંબીનું અને ઘોષિત આરામનું પણ નામ છે
શાલિભદ્રજીનું કથાનક
૧ . સંગમકુમારની ખીર શ્રી શાલિભદ્રજીની કથા રાજગૃહી નગરીથી શરૂ થાય છે . નગરીની બહાર શાલિગ્રામ નામનું એક નાનું ગામ છે . ત્યાં એક પશુપાલક
ધન્નાજીનું કથાનક
૧ . દત્તકુમારની ખીર ધન્નાજીની કથાનો પ્રારંભ પ્રતિષ્ઠાનપુર શહેરથી થાય છે . શહેરની બહાર ગરીબોની વસ્તિમાં એક ઝૂંપડી છે . એમાં મા દીકરો રહે છે
કૌશાંબી તીર્થ : પુરાતાત્ત્વિક ભૂમિ
૧ . કાવ્યની કલ્પનામાં યમુના કૌશાંબી કાલે પહોંચવાનું થશે . આજે એક માર્ચ(૨૦૨૩)ની સવારે યમુના પરના સેતુને પાર કર્યો ત્યારે મોટા અક્ષરે લખાયેલા कौशांबी जनपद
તમે ભદ્દિલપુરની યાત્રા કરી છે ? આ શીતલનાથ પ્રભુનાં ચાર કલ્યાણકની ભૂમિ છે .
૧ . ૩૦૦૦ યાત્રાળુઓની ભૂમિ અમદાવાદ , મુંબઈ , સુરત , વડોદરા જેવા શહેરોમાં એક દિવસના કાર્યક્રમમાં ૩૦૦૦ જૈનો ભેગા થઈ જાય એ બહુ સહેલું
આ અધ્યાત્મસિદ્ધ મહાપુરુષે વીસ અસમાધિસ્થાનોને પરાજય આપ્યો હતો
સાધના કરવી હોય તો ક્ષણેક્ષણ આત્મજાગૃતિ રાખવી જોઈએ . આતમા શરીરનાં માધ્યમે જે અનુભવે છે એ વિભાવ અવસ્થા છે . આત્મા કર્મ ઉદયની પરતંત્રતા હેઠળ
।। क्षत्रियकुंड तीर्थ प्रतिष्ठा प्रशस्ति: ।।
श्रीमद् वीरजिनेशजन्मसुभगं कल्याणकेषूत्तमं चैत्रं शुक्लमयं त्रयोदशदिनं जीयात् सुखैकाश्रयम् | देवेन्द्रो भगवत्-प्रभाव-चलित-स्वीयासनानंदितो यस्मिन् कोटिकदेववृंदसहितः चक्रे सुमेरूत्सवम् ।।१।। धन्या क्षत्रियकुंडभूमिरनघा वीरप्रभोरादिम- श्वासोच्छ्वास-सुगंध-बंधुर-मरूद्-धाराभिरालिंगिता । भक्तैर्भारतदेशराज्यनगरग्रामेषु वीरोत्सवो यः
વનવગડે વિહરે વીર . ૩૬
દેવાર્ય , શાતામાં રહેજો અપાપાપુરીથી જૃૃૃંભકગ્રામનો માર્ગ . કુદરતી સામ્રાજ્ય . ચોતરફ પહાડીઓ . બેસુમાર જંગલ . કરોડો કરોડો વૃક્ષો અને એમની હજારો જાતિ .
વનવગડે વિહરે વીર . ૩૫
અક્રિયા સમાધિનો અનાહત નાદ ૧ . દેવાર્ય , અક્રિયા સમાધિ સાધી રહ્યા હતા . ચાર સમાધિ છે : વિજય સમાધિ , આનંદ સમાધિ , સત્