કથાઓનો કુબેર ખજાનો : કૌશાંબી

૧ . વસુધારા ગામ : ધનપુર ગામ  કૌશાંબી નગરીનું નામ વસુધારા વિદ્યા સ્તોત્રમાં વાંચવા મળે છે . એમાં કૌશાંબીનું અને ઘોષિત આરામનું પણ નામ છે

Read More

Share

શાલિભદ્રજીનું કથાનક

૧ . સંગમકુમારની ખીર  શ્રી શાલિભદ્રજીની કથા રાજગૃહી નગરીથી શરૂ થાય છે . નગરીની બહાર શાલિગ્રામ નામનું એક નાનું ગામ છે . ત્યાં એક પશુપાલક

Read More

Share

ધન્નાજીનું કથાનક

૧ . દત્તકુમારની ખીર  ધન્નાજીની કથાનો પ્રારંભ પ્રતિષ્ઠાનપુર શહેરથી થાય છે . શહેરની બહાર ગરીબોની વસ્તિમાં એક ઝૂંપડી છે . એમાં મા દીકરો રહે છે

Read More

Share

કૌશાંબી તીર્થ : પુરાતાત્ત્વિક ભૂમિ

૧ . કાવ્યની કલ્પનામાં યમુના કૌશાંબી કાલે પહોંચવાનું થશે . આજે એક માર્ચ(૨૦૨૩)ની સવારે યમુના પરના સેતુને પાર કર્યો ત્યારે મોટા અક્ષરે લખાયેલા कौशांबी जनपद

Read More

Share

તમે ભદ્દિલપુરની યાત્રા કરી છે ? આ શીતલનાથ પ્રભુનાં ચાર કલ્યાણકની ભૂમિ છે .

૧ . ૩૦૦૦ યાત્રાળુઓની ભૂમિ   અમદાવાદ , મુંબઈ , સુરત , વડોદરા જેવા શહેરોમાં એક દિવસના કાર્યક્રમમાં ૩૦૦૦ જૈનો ભેગા થઈ જાય એ બહુ સહેલું

Read More

Share

આ અધ્યાત્મસિદ્ધ મહાપુરુષે વીસ અસમાધિસ્થાનોને પરાજય આપ્યો હતો

સાધના કરવી હોય તો ક્ષણેક્ષણ આત્મજાગૃતિ રાખવી જોઈએ . આતમા શરીરનાં માધ્યમે જે અનુભવે છે એ વિભાવ અવસ્થા છે . આત્મા કર્મ ઉદયની પરતંત્રતા હેઠળ

Read More

Share

।। क्षत्रियकुंड तीर्थ प्रतिष्ठा प्रशस्ति: ।।

  श्रीमद् वीरजिनेशजन्मसुभगं कल्याणकेषूत्तमं चैत्रं शुक्लमयं त्रयोदशदिनं जीयात् सुखैकाश्रयम् |  देवेन्द्रो भगवत्-प्रभाव-चलित-स्वीयासनानंदितो यस्मिन् कोटिकदेववृंदसहितः चक्रे सुमेरूत्सवम् ।।१।। धन्या क्षत्रियकुंडभूमिरनघा वीरप्रभोरादिम- श्वासोच्छ्वास-सुगंध-बंधुर-मरूद्-धाराभिरालिंगिता । भक्तैर्भारतदेशराज्यनगरग्रामेषु वीरोत्सवो यः

Read More

Share

વનવગડે વિહરે વીર . ૩૬

દેવાર્ય , શાતામાં રહેજો અપાપાપુરીથી જૃૃૃંભકગ્રામનો માર્ગ . કુદરતી સામ્રાજ્ય . ચોતરફ પહાડીઓ . બેસુમાર જંગલ . કરોડો કરોડો વૃક્ષો અને એમની હજારો જાતિ .

Read More

Share