Month: April 2024
કથાઓનો કુબેર ખજાનો : કૌશાંબી
૧ . વસુધારા ગામ : ધનપુર ગામ કૌશાંબી નગરીનું નામ વસુધારા વિદ્યા સ્તોત્રમાં વાંચવા મળે છે . એમાં કૌશાંબીનું અને ઘોષિત આરામનું પણ નામ છે
શાલિભદ્રજીનું કથાનક
૧ . સંગમકુમારની ખીર શ્રી શાલિભદ્રજીની કથા રાજગૃહી નગરીથી શરૂ થાય છે . નગરીની બહાર શાલિગ્રામ નામનું એક નાનું ગામ છે . ત્યાં એક પશુપાલક
ધન્નાજીનું કથાનક
૧ . દત્તકુમારની ખીર ધન્નાજીની કથાનો પ્રારંભ પ્રતિષ્ઠાનપુર શહેરથી થાય છે . શહેરની બહાર ગરીબોની વસ્તિમાં એક ઝૂંપડી છે . એમાં મા દીકરો રહે છે