દેવાર્ય , શાતામાં રહેજો અપાપાપુરીથી જૃૃૃંભકગ્રામનો માર્ગ . કુદરતી સામ્રાજ્ય . ચોતરફ પહાડીઓ . બેસુમાર જંગલ . કરોડો કરોડો વૃક્ષો અને એમની હજારો જાતિ .
Month: October 2021
વનવગડે વિહરે વીર . ૩૫
અક્રિયા સમાધિનો અનાહત નાદ ૧ . દેવાર્ય , અક્રિયા સમાધિ સાધી રહ્યા હતા . ચાર સમાધિ છે : વિજય સમાધિ , આનંદ સમાધિ , સત્
વનવગડે વિહરે વીર . ૩૪
તપસ્યા : આહારની ઉપેક્ષા , પાણીની ઉપેક્ષા , શરીરની ઉપેક્ષા વનવગડે વિહરે વીર . ચાર હજાર આઠસો ચોસઠ દિવસની અંતર્યાત્રા . ઉપવાસ કર્યા ચાર હજાર
વનવગડે વિહરે વીર ૩૩.૨
ખીલા કાનમાંથી બહાર ખેંચાયા દેવાર્ય મધ્યમ અપાપા પધાર્યા . કોઈ અનોખો ૠણાનુબંધ આ ભૂમિ સાથે પણ હતો . ગામ બહાર ઉદ્યાનમાં ધ્યાનસ્થ . ઉપવાસનાં પારણાનો
વનવગડે વિહરે વીર : ૩૩.૧
કાનમાં ખીલા ઠોકાયા દીક્ષા પછીના બાર ચોમાસાં થઈ ચૂક્યાં હતાં . તેરમા ચોમાસાને ઘણીવાર હતી . દેવાર્ય ગામ બહાર કાઉસગ્ગમાં ઊભા રહ્યા . જંગલ હતું
વનવગડે વિહરે વીર . ૩૨
કૌશાંબીથી નીકળીને સુમંગલ સંનિવેશ આવ્યા . ત્રીજા દેવલોકના ઈન્દ્ર વંદન કરવા આવ્યા . સુખશાતા પૂછી . આગળ સુક્ષેત્ર સંનિવેશ આવ્યા . ચોથા દેવલોકના ઈન્દ્ર વંદન
વનવગડે વિહરે વીર : ૩૧.૪
દેવાર્યનું પારણું થયું ત્યાં દેવોએ પંચ દિવ્ય પ્રગટાવ્યા . આકાશમાં દુંદુભિનાદ થયો . દેવો તુમુલ હર્ષનાદ સાથે નૃત્ય કરવા લાગ્યા . સુવર્ણમુદ્રાઓની વર્ષા થઈ .
વનવગડે વિહરે વીર : ૩૧.૩
ચંદનાએ કરાવ્યું પારણું મહારાજા શતાનીકની મહત્ત્વાકાંક્ષા ઘણી મોટી રહેતી . રાજ્યનો સીમાડો વિસ્તારવાનો એક પણ મોકો એ ગુમાવતા નહીં . કોઈ રાજા નબળો પડે તેને
વનવગડે વિહરે વીર : ૩૧.૨
નંદા અને મૃગાવતી યમુના નદીના તીરે કૌશાંબીનો કિલ્લો દેવનગરીના સોનેરી ગઢ જેવો જાજરમાન લાગતો . નગરીનું ઐશ્વર્ય અફાટ હતું . ભારતદેશના એકેક શહેરમાં અને ગામમાં
વનવગડે વિહરે વીર . ૩૧.૧
કૌશાંબી : પાંચ મહિના , પચીસ દિવસ દેવાર્ય ભોગપુર આવ્યા . ધ્યાનસ્થ બન્યા . માહેન્દ્ર નામનો એક ક્ષત્રિય , ખજૂરીના દંડાથી દેવાર્યને મારવા આવ્યો .