પ્રસ્તાવના : અડસઠ પ્રસંંગતીર્થની યાત્રા

પુણ્યશક્તિ અને ગુણશક્તિ . બેયનો પોતપોતાનો પ્રભાવ છે . પુણ્યની પ્રશંસા સૌ કરે છે કેમ કે પુણ્યને જોવાનું , સમજવાનું સરળ છે . ગુણની પ્રશંસા

Read More

Share

પ્રભુ , તમારી માટે થોડાં સપનાં જોયાં છે . પ્રભુ , તમારી માટે મારાં નયણાં રોયાં છે .

  ૧ . કૈવલ્ય માર્ગ અને શાસનસ્થાપના માર્ગ  રોજ બપોરે ત્રણ વાગ્યા બાદના સમયમાં હું મારી અટારીએથી ૠજુવાલિકાને જોતો રહું છું . સૂરજનું હાલતું ચાલતું

Read More

Share

ૠજુવાલિકા અને બરાકરની અંતર્યાત્રા

૧ . કૈવલ્યની પ્રથમ ક્ષણ અને દેશનાની પ્રથમ ક્ષણ પ્રભુવીરને કેવળજ્ઞાન થયું તે વખતે શું વાતાવરણ હશે ? ગોદોહિકા મુદ્રા . શ્યામાકનું ખેતર . શાલિ

Read More

Share

વૈશાખ સુદ દશમની ભૂમિ પર વૈશાખ સુદ દશમે કેટલા જૈનો આવે છે ? સાવ જ ઓછા …

૧ . વૈશાખ સુદ અગિયારસનો પ્રેમ , વૈશાખ સુદ દશમના પ્રેમને પાછળ છોડી દે એવું દૃશ્ય ગમતું નથી . વૈશાખ સુદ અગિયારસે મહાતીર્થ પાવાપુરીમાં શાસનની

Read More

Share

પક્ખી સૂત્ર : શ્રમણધર્મની આત્મચિંતન યાત્રા

પક્ખી સૂત્ર . નાનકડો ગ્રંથ. સાડાત્રણસો ગાથા. આજકાલ કેટલાય બાળમુનિઓ એક જ દિવસમાં કંઠસ્થ કરી લે છે. શું આ ગ્રંથ ખરેખર નાનો છે ? જવાબમાં

Read More

Share

બૃહત્ સંગ્રહણી ગ્રંથ : વિશ્વ સ્વરૂપ ચિંતનની વિરાટ અનુભૂતિ

( પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય રત્નાચલ સૂરીશ્વરજી મહારાજાએ શ્રી બૃહત્ સંગ્રહણી ગ્રંથનું ગુજરાતી અનુવાદ અને સંક્ષિપ્ત વિવેચન સાથેનું નવીન સંપાદન આપીને સકલ શ્રી સંઘ પર ઘણો

Read More

Share

વિષાદયોગ : न कृतं सुकृतं किंचित् અને तं निंदे तं च गरिहामि

( મારો પ્રિય યોગ આ વિષય પર એક ગ્રંંથ સંપાદિત થઈ રહ્યો છે જેમાં અલગ અલગ સમુદાયના મહાત્માઓએ પોતાના પ્રિય યોગ વિશે લેખ લખ્યો છે

Read More

Share

પ્રયાગરાજ પહોંચ્યો નહીં એનો એળે ગયો અવતાર : આદિનાથ દાદાની કૈવલ્યભૂમિ છે પુરિમતાલ તીર્થ

 ૧ . આ તીર્થ જૈનોને યાદ નથી આદિનાથ ભગવાનના ભક્તો સમગ્ર વિશ્વમાં કેટલા હશે આ પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબમાં લાખો લાખો ભક્તોનાં નામ જમા

Read More

Share

કથાઓનો કુબેર ખજાનો : કૌશાંબી

૧ . વસુધારા ગામ : ધનપુર ગામ  કૌશાંબી નગરીનું નામ વસુધારા વિદ્યા સ્તોત્રમાં વાંચવા મળે છે . એમાં કૌશાંબીનું અને ઘોષિત આરામનું પણ નામ છે

Read More

Share
1 2 3 25