વનવગડે વિહરે વીર ( ૨૦.૨)

ગોશાળાએ કર્યો દેવાર્યનો બહિષ્કાર વિહાર કર્યો . રસ્તે બે મારગ આવ્યા. એક વૈશાલીનો . બીજો રાજગૃહીનો . દેવાર્ય પળભર ઊભા રહ્યા . કયો માર્ગ લેવો

Read More

Share

વનવગડે વિહરે વીર (૨૦.૧)

છટ્ઠા વરસનું કથાનક : ચાર મહિનાના નિર્જલ ઉપવાસ કાંઈ નાનીસૂની વાત નથી . એકસોવીસ ને ચોવીસથી ગુણો એટલે અઠ્યાવીસસો ને એંસી થાય . સામાન્ય માણસ

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૯.૪)

દેવાર્યે અવધિજ્ઞાનનો ઉપયોગ કરી વિચાર્યું : વધારે ઉપસર્ગો સહેવા જરૂરી છે . અત્યાર સુધી જે તકલીફો આવી તે સાધારણ હતી . મોટી તકલીફો આવે એ

Read More

Share

પ્રેમાયણ : શ્રી પ્રેમસૂરિદાદાની હૃદયસ્પર્શી જીવનકથા

જીવનકથાઓમાં સચ્ચાઈ હોય છે . જે બન્યું , જે રીતે બન્યું તેની રજૂઆત . એક ચોક્કસ વિશાળ દૃષ્ટિકોણ સાથે લખાયેલ જીવનકથામાં તમને કોરી વિગતો જ

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૯.૩)

પાંચમા વરસનું કથાનક : ત્રણ અજીબ ઘટનાઓ ( ૧ )ગોશાળાને જંપ નહોતો . ગામનાં નાનાં બાળકો વાસુદેવમંદિરનાં ચોગાનમાં રમવા આવ્યાં . તેમને ગોશાળો ભૂતનો દેખાવ

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૯.૨)

પાંચમા વરસનું કથાનક : ઠંડીની મોસમમાં શ્રાવસ્તી આવ્યા . થોડાક દિવસ રોકાઈને હરિદ્રાગ્રામ પહોંચ્યા , ગામની બહાર હળદરનું મોટું વૃક્ષ હતું . તેની નીચે ધ્યાનસ્થ

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૯.૧)

પાંચમા વરસનું કથાનક : ઠંંડીની મૌસમમાં દેવાર્યે દીક્ષા બાદ પહેલીવાર ચોમાસી તપ કર્યું . એનું પારણું નંદીવર્ધન મહારાજા કરાવત તો કેવો ઠાઠમાઠ થાત ? પણ

Read More

Share