ગોશાળાએ કર્યો દેવાર્યનો બહિષ્કાર વિહાર કર્યો . રસ્તે બે મારગ આવ્યા. એક વૈશાલીનો . બીજો રાજગૃહીનો . દેવાર્ય પળભર ઊભા રહ્યા . કયો માર્ગ લેવો
Month: May 2021
વનવગડે વિહરે વીર (૨૦.૧)
છટ્ઠા વરસનું કથાનક : ચાર મહિનાના નિર્જલ ઉપવાસ કાંઈ નાનીસૂની વાત નથી . એકસોવીસ ને ચોવીસથી ગુણો એટલે અઠ્યાવીસસો ને એંસી થાય . સામાન્ય માણસ
વનવગડે વિહરે વીર (૧૯.૪)
દેવાર્યે અવધિજ્ઞાનનો ઉપયોગ કરી વિચાર્યું : વધારે ઉપસર્ગો સહેવા જરૂરી છે . અત્યાર સુધી જે તકલીફો આવી તે સાધારણ હતી . મોટી તકલીફો આવે એ
પ્રેમાયણ : શ્રી પ્રેમસૂરિદાદાની હૃદયસ્પર્શી જીવનકથા
જીવનકથાઓમાં સચ્ચાઈ હોય છે . જે બન્યું , જે રીતે બન્યું તેની રજૂઆત . એક ચોક્કસ વિશાળ દૃષ્ટિકોણ સાથે લખાયેલ જીવનકથામાં તમને કોરી વિગતો જ
વનવગડે વિહરે વીર (૧૯.૩)
પાંચમા વરસનું કથાનક : ત્રણ અજીબ ઘટનાઓ ( ૧ )ગોશાળાને જંપ નહોતો . ગામનાં નાનાં બાળકો વાસુદેવમંદિરનાં ચોગાનમાં રમવા આવ્યાં . તેમને ગોશાળો ભૂતનો દેખાવ
વનવગડે વિહરે વીર (૧૯.૨)
પાંચમા વરસનું કથાનક : ઠંડીની મોસમમાં શ્રાવસ્તી આવ્યા . થોડાક દિવસ રોકાઈને હરિદ્રાગ્રામ પહોંચ્યા , ગામની બહાર હળદરનું મોટું વૃક્ષ હતું . તેની નીચે ધ્યાનસ્થ
વનવગડે વિહરે વીર (૧૯.૧)
પાંચમા વરસનું કથાનક : ઠંંડીની મૌસમમાં દેવાર્યે દીક્ષા બાદ પહેલીવાર ચોમાસી તપ કર્યું . એનું પારણું નંદીવર્ધન મહારાજા કરાવત તો કેવો ઠાઠમાઠ થાત ? પણ