૩૩ . વિ.સં.૨૦૪૭ : તારણહાર ગુરુદેવની વિદાય

વિ.સં. ૨૦૪૭માં તારણહાર ગુરુદેવ સાબરમતી ચાતુર્માસ અર્થે પધાર્યા પરંતુ પ્રવેશ પછીના થોડા જ દિવસોમાં એમનું આરોગ્ય બગડ્યું હતું તેથી પાલડી , પરિમલ ક્રોસિંગ પાસે આવેલ

Read More

Share

૩૨ . તાર્કિક દૃષ્ટિકોણ અને શાસ્ત્રીય સંદર્ભની જુગલબંદી

એમને પોતાનો ક્ષયોપશમ સારો છે તે યાદ હતું . દરેક કામમાં એ બુદ્ધિનો શ્રેષ્ઠ વિનિયોગ કરતા રહેતા . બુદ્ધિપૂર્વક ધર્મ કરવો જોઈએ એ એમનું  મનગમતું

Read More

Share

૩૧ . ગુજરાત સમાચારમાં લેખમાળાનું આમંત્રણ મળ્યું હતું : ન સ્વીકાર્યું

એમને પૂ.આ.શ્રીમદ્ વિજય લક્ષ્મણસૂરીશ્વરજી મ. દ્વારા લિખિત – આત્મ તત્ત્વ વિચાર – પુસ્તકના ત્રણેય ભાગ બહુ ગમે . અધ્યાત્મ કલ્પદ્રુમ , શાંત સુધારસ અને પ્રશમરતિ

Read More

Share

૩૦ . પરમ વિદ્વાન્ પાછળ રહ્યા : પરમ નિઃસ્પૃહી આગળ રહ્યા

એક તરફ બહિષ્કાર હતો , લોકસંપર્કનો બહિષ્કાર . બીજી તરફ સ્વીકાર હતો , શ્લોકસંપર્કનો . તમે જેની સાથે વધુ સમય વીતાવો છો એની સાથેનું ઊંડાણ

Read More

Share

माता तुं भाग्य विधाता छे

माता तुं भाग्य विधाता छे माता तुं जीवनदाता छे तुं शक्तिनुं साचुं रूप छे तुं करुणा वत्सल माता छे नव नव महिना तें कुक्षिमां बोजो

Read More

Share

૨૯ . મેં વાણિયાઓને રાજી રાખવા દીક્ષા નથી લીધી

શ્રી દાનસૂરિજી જ્ઞાનમંદિરનો ત્રીજો માળ . એનું ત્રીજું પગથિયું . ગેલેરી તરફ ખૂલતાં પહેલાં ચાર બારણાની આગળનો નાનકડો ભૂમિખંડ . નિર્લેપ સાધકની ખુલ્લી ગુફા જેવી

Read More

Share

૨૮ . ત્રણ વરસોની વાત

દીક્ષા લીધી ત્યારે એક પળ પણ ગુરુથી દૂર નથી રહેવું એવી ભાવના હતી . દીક્ષાના બીજા જ વરસે ગુરુથી અલગ રહેવાનું શરૂ થયું . શરૂઆતમાં

Read More

Share

૨૭ . વીરનો મારગ છે શૂરાનો

ગુરુ સાન્નિધ્યે બીજું ચોમાસું . અમદાવાદ , લક્ષ્મીવર્ધક સોસાયટીમાં . ચાલીસેક મહાત્માઓ . વ્યાખ્યાન માટેનો મંડપ ઉપાશ્રયથી થોડે દૂર . ગુરુદેવનું વ્યાખ્યાન જૈન રામાયણ પર

Read More

Share

૨૬ . સમુદાયનો સોનેરી સથવારો

ગુરુ સાંનિધ્યે પ્રથમ ચાતુર્માસ . પાલીતાણા . પન્નારૂપા ધર્મશાળાના ઉપાશ્રયમાં તારણહાર ગુરુદેવ અને થોડાક મહાત્માઓ બિરાજિત . ધર્મશાળાના પહેલા માળના  ઓરડાઓમાં અન્ય સર્વે મહાત્માઓ બિરાજિત . ધર્મશાળાથી દેખાતા

Read More

Share