વનવગડે વિહરે વીર ( ૧૮.૨ )

ચોથા ચોમાસાનું કથાનક : ગોશાળો રે ગોશાળો દેવાર્ય , કુમાર સંનિવેશ પધાર્યા . ચંપક રમણીય ઉદ્યાનમાં સ્થિરતા ધારણ કરી . કાઉસગ્ગ ધાર્યો . ગોશાળો ગામમાં

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૮.૧)

ચોથા વરસનું કથાનક૧૮ . ગોશાળો રે ગોશાળો તૃતીય ચાતુર્માસ બાદ તુરંત દેવાર્ય કાલાક સંનિવેશ પધાર્યા . બીજા સાઠ ઉપવાસનું પારણું ક્યારે , કોણે કરાવ્યું એની

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૭)

પ્રકરણ ૧૭ . ત્રીજું ચોમાસું કાર્તિકી પૂનમે જ દેવાર્યે નાલંદાથી વિહાર કર્યો . કોલ્લાક સંનિવેશમાં પધાર્યા . બહુલ બ્રાહ્મણનાં ઘેર તે દિવસે બ્રહ્મ ભોજન હતું

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૬.૩)

બીજા વરસનું કથાનક : રેતીમાં પગલાં જોશીએ ઝોળી ફેલાવી . દેવરાજને મના કોણ કરે ? દેવરાજ એની ઝોળીને સાચા સોનાના દાગીનાઓથી ભરી દીધી . દેવરાજે

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૬.૨)

બીજા વરસનું કથાનક : રેતીમાં પગલાં પગલાંનો પીછો કરતો કરતો એ દેવાર્ય સુધી પહોંચ્યો . દેવાર્યનાં સામુદ્રિક લક્ષણો અદ્ભુત હતા . જોતાવેંત સમજાય કે આ

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૬.૧)

બીજા વરસનું કથાનક : રેતીમાં પગલાં ગંગાનદીને કેટલો પસ્તાવો થયો હશે . એ વિચારતી હશે કે દેવાર્ય મારા ખોળે પહેલીવાર પધાર્યા . એમની જળયાત્રા સુખરૂપ

Read More

Share