પૂનાનું મોટું ઘર અને નાનું ઘર ખાલી ખાલી . પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા સાથેની એક જ બેઠકમાં જયાબેને વિરોધનો વાવટો સંકેલી
Month: April 2020
શ્રી પ્રદ્યુમ્નસૂરિજી વિરહ કાવ્યમ્
મનોહર વચનથી જગાડી જનારા સુવાસિત લખાણોમાં છલકી જનારા સખા જેવા સુંદર , કવિ જેવા મીઠા શ્રી પ્રદ્યુમ્ન સૂરિ બન્યા રે અદીઠા …૧ સરસ સ્મિત હતું
વૈશાખ સુદ પાંચમ : શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજાની સ્વર્ગવાસ તિથિ
( સહજ સુભગ સૂરીશ્વરજી- સ્મૃતિગ્રંથમાં પ્રકાશિત લેખ )
एक दिन तेरे मंदिर में हम सब आएंगे जरूर
हम सब के लिए एक अकल्पनीय समयखंड चल रहा है . भक्तों के लिए भगवान के द्वार बंध हैं . हमें विश्वास है कि लाखों
૧૭ . સૂરિભગવંતે આશ્વાસન આપ્યું
એક તરફ પરિવાર ત્રણ ભાગ્યશાળીઓની શોધખોળ કરી રહ્યો હતો , બીજી તરફ અફવાઓ બની રહી હતી . પોલીસ અમુક ભાઈના ઘેર તપાસ કરવા આવી અથવા
૧૬ . શોધખોળ
દીક્ષા લેવાનું મન થાય એટલા માત્રથી દીક્ષા મળી જતી નથી . સમજો કે કોઈને ડોક્ટર બનવાનું મન થાય તો એ તરત ડોક્ટર બની શકતો નથી
૧૫ . પૂના છોડ્યું
સુરેશભાઈને સંબંધોમાંથી રસ ઉડી ગયો હતો . બે બાળકો , મારા દીકરા છે એ રીતે એ વિચારતા નહોતા . બે બાળકો દીક્ષાને લાયક જીવો છે
૧૪ . પિતા અને પુત્ર
પરિવર્તનની યાત્રામાં રાજુ અને ટીનુ સાથે ન હોય એવી પરિસ્થિતિમાં સુરેશભાઈ વધારે અળખામણા થાય નહીં . પણ વાત બે બાળકોની હતી . બેય બાળકો સ્કૂલમાં