જલ મંદિરમાં રાત્રિ નિવાસ
જલમંદિરની કલ્પના કોને આવી ? આમ પૂછવા કરતાં એમ પૂછવું વધુ ઉચિત છે કે જલમંદિરની…
સાચી ઊંચાઈએ પહોંચ્યા પછી નીચે આવવાનું સહેલું હોતું નથી : શિખરજીનો બીજો બોધપાઠ
શિખરજીથી ઉતરવાનું શરુ થાય છે પણ ઝટ ખતમ નથી થતું . સરકતા રેલાની જેમ આપણે…
સવારે પારસનાથજીની ટૂંકમાં ભીડ હતી : સાંજે ચંદ્રપ્રભજીની ટૂંકમાં એકાંત હતું .
માગશર વદ અગિયારસ . એક જ દિવસમાં જલમંદિરથી પારસનાથજી અને પારસનાથજીથી ચંદ્રપ્રભજી અને ચંદ્રપ્રભજીથી જલમંદિર…
મંગલ ગુફા પ્રભુ પાસની સમ્મેત શિખરે સોહતી
ગુફા છે . એમાં પથ્થર વિસ્તરેલો છે . હજારો જિનાલયમાં મૂળનાયક બનીને બિરાજમાન રહેનારા પારસનાથ…
અજાણ્યા પ્રદેશમાં આત્મીયજન જેવો પ્રેમ મળ્યો.
વિહારનો રસ્તો . ગયાથી ઔરંગાબાદ શેરઘાટી થઈને જવાનું હતું . ગૂગલ મેપથી બીજો એક રસ્તો…
સમેતશિખરજી તીર્થ પરથી સૌ પ્રથમ મોક્ષગામી બન્યા શ્રી અજિતનાથ ભગવાન્ .
સિદ્ધગિરિરાજ ઉપર શ્રી પુંડરીક સ્વામીનો મહિમા એ છે કે તેઓ ગિરિરાજ પરથી સર્વ પ્રથમ મોક્ષગામી…
સદાકાળ યાદ રહેશે સમેતશિખરજીની યાત્રા
રોજેરોજના વિહારમાં લખવાનો સમય હવે મળે છે . તીર્થસ્પર્શનાના દિવસોમાં સમય મળતો નહોતો . સૂરજ…
શ્રી મુનિસુવ્રત ભગવાનના નવ ભવ
શ્રી મુનિસુવ્રત ભગવાન્ . રાજગૃહીના રાજાધિરાજ . પ્રભુની કથા સિરિ મુણીસુવ્વયચરિયંમાં વિસ્તારથી લખાઈ છે .…
રાજગૃહી શુભ ઠામ
આજે હું સીતારામપુર છું . રાજગૃહીની પહાડીને અડોઅડ ગામ . છતાં રાજગૃહીથી ૧૦ કિલોમીટર દૂર…
રાજગૃહ નગર સોહામણું : વૈભાર ગિરિ
મુનિસુવ્રત જિન કલ્યાણક મંદિર ધન્ના શાલિભદ્ર મંદિર એકાદશ ગણધર મોક્ષગમન ભૂમિ