જલ મંદિરમાં રાત્રિ નિવાસ

જલમંદિરની કલ્પના કોને આવી ? આમ પૂછવા કરતાં એમ પૂછવું વધુ ઉચિત છે કે જલમંદિરની…

સાચી ઊંચાઈએ પહોંચ્યા પછી નીચે આવવાનું સહેલું હોતું નથી : શિખરજીનો બીજો બોધપાઠ

શિખરજીથી ઉતરવાનું શરુ થાય છે પણ ઝટ ખતમ નથી થતું . સરકતા રેલાની જેમ આપણે…

સવારે પારસનાથજીની ટૂંકમાં ભીડ હતી : સાંજે ચંદ્રપ્રભજીની ટૂંકમાં એકાંત હતું .

માગશર વદ અગિયારસ . એક જ દિવસમાં જલમંદિરથી પારસનાથજી અને  પારસનાથજીથી ચંદ્રપ્રભજી અને ચંદ્રપ્રભજીથી જલમંદિર…

મંગલ ગુફા પ્રભુ પાસની સમ્મેત શિખરે સોહતી

ગુફા છે . એમાં પથ્થર વિસ્તરેલો છે . હજારો જિનાલયમાં મૂળનાયક બનીને બિરાજમાન રહેનારા પારસનાથ…

અજાણ્યા પ્રદેશમાં આત્મીયજન જેવો પ્રેમ મળ્યો.

વિહારનો રસ્તો . ગયાથી ઔરંગાબાદ શેરઘાટી થઈને જવાનું હતું . ગૂગલ મેપથી બીજો એક રસ્તો…

સમેતશિખરજી તીર્થ પરથી સૌ પ્રથમ મોક્ષગામી બન્યા શ્રી અજિતનાથ ભગવાન્ .

સિદ્ધગિરિરાજ ઉપર શ્રી પુંડરીક સ્વામીનો મહિમા એ છે કે તેઓ ગિરિરાજ પરથી સર્વ પ્રથમ મોક્ષગામી…

સદાકાળ યાદ રહેશે સમેતશિખરજીની યાત્રા

રોજેરોજના વિહારમાં લખવાનો સમય હવે મળે છે . તીર્થસ્પર્શનાના દિવસોમાં સમય મળતો નહોતો . સૂરજ…

શ્રી મુનિસુવ્રત ભગવાનના નવ ભવ

શ્રી મુનિસુવ્રત ભગવાન્ . રાજગૃહીના રાજાધિરાજ . પ્રભુની કથા સિરિ મુણીસુવ્વયચરિ‌યંમાં વિસ્તારથી લખાઈ છે .…

રાજગૃહી શુભ ઠામ

આજે હું સીતારામપુર છું . રાજગૃહીની પહાડીને અડોઅડ ગામ . છતાં રાજગૃહીથી ૧૦ કિલોમીટર દૂર…

રાજગૃહ નગર સોહામણું : વૈભાર ગિરિ

મુનિસુવ્રત જિન કલ્યાણક મંદિર ધન્ના શાલિભદ્ર મંદિર એકાદશ ગણધર મોક્ષગમન ભૂમિ