નંદીવર્ધન રાજા દ્વારા નિર્મિત એક જલ મંદિર અને ત્રણ વીર ચરણ પાદુકા એટલે પાવાપુરી
નિર્વાણ કલ્યાણક મંદિર જલમંદિર પુરાના સમવસરણ મંદિર
કારતક સુદ એકમની ભૂમિ : ગુણિયાજી
આજે હું કારતક સુદ એકમની ભૂમિ ઉપર છું , બેસતાં વર્ષની ભૂમિ ઉપર . જ્યારથી…
વૈશાલી સંસ્કૃતિની યાદ અપાવે છે લછવાડ
લછવાડની ભૂમિ એટલે મા ત્રિશલાની ભૂમિ . લિચ્છવી પાટક જૂનું નામ . ભારત દેશમાં અત્યારે…
કુંડઘાટમાં અવતરિત થયા છે બે દેવવિમાન
સિદ્ધાર્થ રાજા અને ઋષભદત્ત બ્રાહ્મણ આજુબાજુમાં બેસીને વાતો કરતા હોય એવાં દૃશ્યની કલ્પના કરો .…
સાક્ષાત્ આર્હન્ત્યની ભૂમિ : ક્ષત્રિયકુંડ મહાતીર્થ
આજનો દિવસ અલૌકિક . આજે પ્રભુ વીરની જન્મભૂમિની સ્પર્શના થઈ . જીવનના એકેએક શ્વાસ ઉપર…
કષ્ટમય મનુષ્યલોકથી આનંદમય સ્વર્ગલોકની યાત્રાનો અનુભવ એટલે શિખરજીની યાત્રા
શિખરજીની યાત્રા . કષ્ટમય મનુષ્યલોકથી આનંદમય સ્વર્ગલોકની યાત્રાનો અનુભવ છે . મનુષ્ય લોકમાં ઘણી બધી…
શિખરજીનો પહેલો બોધપાઠ : થાક લાગે તો થોડા સમય માટે અટકી શકાય , પણ કામ છોડી ન દેવાય
( અંગ્રેજી તારીખિયા અનુસાર બે હજાર પચ્ચીસનું વરસ આજે શરૂ થયું . આપણું બેસતું વરસ…
બ્રહ્મ ઈન્દ્ર , કૃષ્ણ રાજા અને રત્ન શ્રાવકની અનુમોદના કરવાનું ભૂલતા નહીં .
શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિનું નિર્માણ કરવાનો લાભ બ્રહ્મેન્દ્રને મળ્યો છે . શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિની…
મહાભારતનો જમાનો હતો ત્યારે દેવલોકના ભગવાન્ મનુષ્ય લોકમાં પધાર્યા હતા
મહાભારતના સમયમાં ભારત દેશે જે જોયું છે એ બીજા કોઈ યુગમાં નહીં જોયું હોય .…