અવસર પામી આળસ કરશે , એ મૂરખમાં પહેલોજી : પંખીનું બચ્ચું બોધ આપે છે
વાર્તા છે ગુરુકુળની . અભ્યાસનું સત્ર પૂરું થઈ ગયું હતું . વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી…
એ આંસુઓને આવવા દેજો , અટકાવતા નહીં .
માણસનો સ્વભાવ છે . જેની સાથે લાંબો સમય રહે એની માટે મમતા બાંધે . મમતાનું…
ફૂલની સુગંધથી ખેંચાઈને આવેલા ભમરા ફૂલને જ ડંખ મારે છે છતાં ફૂલમાંથી સુગંધ ઓછી થતી નથી .
દીક્ષા પછી ભગવાન્ મહાવીરના શરીર પર દૈવી વિલેપનની સુગંધ હતી . સુગંધથી ભમરાઓ ખેંચાઈને આવતા…
તમારી સાધક દશાને તમારે જ સંભાળવાની છે
તમે સાધક છો . લોકો તમારી સાથે વાત કરશે . એમને એમાંથી કંઈક મળશે .…
સંસાર રાગનાં અને દ્વેષનાં કારણ આપશે : સાધકે રાગથી અને દ્વેષથી બચીને રહેવાનું છે .
કોઈ તમને માન આપશે . કોઈ તમને હેરાન કરશે . કોઈ તમારું સ્વાગત કરશે .…