રાજગૃહ નગર સોહામણું : વૈભાર ગિરિ
મુનિસુવ્રત જિન કલ્યાણક મંદિર ધન્ના શાલિભદ્ર મંદિર એકાદશ ગણધર મોક્ષગમન ભૂમિ
નંદીવર્ધન રાજા દ્વારા નિર્મિત એક જલ મંદિર અને ત્રણ વીર ચરણ પાદુકા એટલે પાવાપુરી
નિર્વાણ કલ્યાણક મંદિર જલમંદિર પુરાના સમવસરણ મંદિર
કારતક સુદ એકમની ભૂમિ : ગુણિયાજી
આજે હું કારતક સુદ એકમની ભૂમિ ઉપર છું , બેસતાં વર્ષની ભૂમિ ઉપર . જ્યારથી…
વૈશાલી સંસ્કૃતિની યાદ અપાવે છે લછવાડ
લછવાડની ભૂમિ એટલે મા ત્રિશલાની ભૂમિ . લિચ્છવી પાટક જૂનું નામ . ભારત દેશમાં અત્યારે…