જલ મંદિરમાં રાત્રિ નિવાસ
જલમંદિરની કલ્પના કોને આવી ? આમ પૂછવા કરતાં એમ પૂછવું વધુ ઉચિત છે કે જલમંદિરની…
સાચી ઊંચાઈએ પહોંચ્યા પછી નીચે આવવાનું સહેલું હોતું નથી : શિખરજીનો બીજો બોધપાઠ
શિખરજીથી ઉતરવાનું શરુ થાય છે પણ ઝટ ખતમ નથી થતું . સરકતા રેલાની જેમ આપણે…
સવારે પારસનાથજીની ટૂંકમાં ભીડ હતી : સાંજે ચંદ્રપ્રભજીની ટૂંકમાં એકાંત હતું .
માગશર વદ અગિયારસ . એક જ દિવસમાં જલમંદિરથી પારસનાથજી અને પારસનાથજીથી ચંદ્રપ્રભજી અને ચંદ્રપ્રભજીથી જલમંદિર…
મંગલ ગુફા પ્રભુ પાસની સમ્મેત શિખરે સોહતી
ગુફા છે . એમાં પથ્થર વિસ્તરેલો છે . હજારો જિનાલયમાં મૂળનાયક બનીને બિરાજમાન રહેનારા પારસનાથ…