જ્યાં વિરાધના ઓછી કરવાનો પુરુષાર્થ છે ત્યાં સાધના છે : જ્યાં વિરાધના ઓછી કરવાનો પુરુષાર્થ નથી ત્યાં સાધના નથી .

તમારે અન્યને દુઃખ નથી આપવાનું . આ નિયમ સાધનાને શક્તિશાળી બનાવે છે . દુઃખ ન…

ઈચ્છાઓ વ્યાજબી છે કે નહીં તેનું એનાલિસિસ કરવાનું શું કામ રહી જાય છે ?

તમને ઘણી બધી ઈચ્છાઓ થતી હોય છે . દરેક ઈચ્છા પૂરી થાય એવું બનતું નથી…

અહોભાવ અને અનુમોદનાનાં આલંબન બદલાય એ પછી જ વિચારો બદલાય છે

ઉપધાન વાચના : ૮ વિ.સ. ખાંડેકરની વાર્તામાં અલગ અલગ લોકો દ્રાક્ષના ઝૂમખાને જુએ છે .…

આપણે અનુકૂળ ક્ષણોમાં સારા શબ્દો ન બોલીએ અને પ્રતિકૂળ ક્ષણોમાં ખરાબ શબ્દો અવશ્ય બોલીએ આ કેવો અભિગમ કહેવાય ?

બે રીતની પરિસ્થિતિ આવશે .  અનુકૂળ પરિસ્થિતિ . પ્રતિકૂળ પરિસ્થિતિ . બંને પરિસ્થિતિમાં તમારા મોઢેથી…

આદિપુરુષની સર્વપ્રથમ અને યુગપ્રવર્તક ઘટનાઓ : કલિકાલ સર્વજ્ઞનાં જ્ઞાનાલોકમાં

દેવાધિદેવ શ્રી ઋષભદેવ ભગવાને , દીક્ષા લેતાં પહેલાં જે યુગ પ્રવર્તન કર્યું તેનું વર્ણન કલિકાલ…