મહત્ત્વાકાંક્ષા કમ્ફર્ટ ઝૉનમાંથી બહાર લાવે છે : સાધના સુખશીલતામાંથી બહાર લાવે છે

સુખનો ત્યાગ કરવાની ક્ષમતા દરેકમાં હોય છે . તબિયત ખરાબ થાય ત્યારે કોઈપણ માણસ સુખનો…

સુખની દાદાગીરી ખતમ થઈ જાય તે પછી જ સાધના શરૂ થાય છે .

સાધનાના ત્રણ નિયમ છે . નિયમ એ નિયમ હોય છે . નિયમમાં બાંધછોડ હોતી નથી…

ટીપે ટીપે સરોવર ભરાય છે એમાં દરેક ટીપું ગુલાબજળનું હોવું જોઈએ , ગટરનાં પાણીનું ના હોવું જોઈએ .

ટીપે ટીપે સરોવર ભરાય આ કહેવત બહુ જાણીતી છે . હમણાં એક ટીપું પડશે ,…

સુખીને જોઈને શું વિચારવું જોઈએ ? : દુઃખીને જોઈને શું વિચારવું જોઈએ ?

કોઈને સુખી જુઓ તો શું વિચારશો ? કોઈને દુઃખી જુઓ તો શું વિચારશો ? કુલ…

અનુમોદનાને ધન સાથે ના જોડવી જોઈએ : અનુમોદનાને ધર્મ સાથે જોડવી જોઈએ .

સંસાર સુખ દુઃખનો ખેલ છે . સંસારમાં ક્યાંક સુખનો મેળો છે , ક્યાંક દુઃખનું તાંડવ…