કોઈ ખોટા આક્ષેપ કરે , કોઈ વણમાંગી સલાહ આપે ત્યારે ખોટું નહીં લગાડવાનું .
સાધનામાં જે રીતે વીતરાગ અવસ્થા અનુસરણીય છે એ રીતે વીતદ્વેષ અવસ્થા પણ અનુસરણીય છે .…
ભલા માણસ ! જેના દ્વારા જ્ઞાનનું ઉપાર્જન થતું હોય અને જ્ઞાનનો વ્યવહાર સચવાતો હોય એને જમીન પર મૂકાય જ કેવી રીતે ?
જ્ઞાનપાંચમના દિવસે આપણે બધા જ્ઞાનની પૂજા કરવાના , આરાધના કરવાના , ઉપાસના કરવાના . પુસ્તકની…
ભગવાન્ શ્રી મહાવીર પ્રભુની વસ્ત્ર સંબંધી ત્રણ પોલિસી બહુ કામની છે
તમારાં કપડાંની બાબતમાં તમારી પોલીસી શું છે એનો ક્યારેય વિચાર કર્યો છે ખરો ? તમને…
દેવદૂષ્યદાનનો બોધપાઠ : તમારું નાનું સુખ વધારે નાનું થાય , તમારું ઓછું સુખ વધારે ઓછું થાય ત્યારે સમજવાનું કે સાધક દશા આવી છે .
તમે સાધના સાથે જોડાયા છો . સાધનામાં દુઃખ સહન કરવું એ અગત્યની વાત છે .…
આપણે ભાઈબીજને નંદીવર્ધનબીજ પણ કહી શકીએ
બેસતાં વર્ષના બીજા દિવસે ભાઈ બીજ આવે . નામ બદલવાની સ્વતંત્રતા લઈ શકાતી હોય તો…