કોઈ ખોટા આક્ષેપ કરે , કોઈ વણમાંગી સલાહ આપે ત્યારે ખોટું નહીં લગાડવાનું .

સાધનામાં જે રીતે વીતરાગ અવસ્થા અનુસરણીય છે એ રીતે વીતદ્વેષ અવસ્થા પણ અનુસરણીય છે .…

ભલા માણસ ! જેના દ્વારા જ્ઞાનનું ઉપાર્જન થતું હોય અને જ્ઞાનનો વ્યવહાર સચવાતો હોય એને જમીન પર મૂકાય જ કેવી રીતે ?

જ્ઞાનપાંચમના દિવસે આપણે બધા જ્ઞાનની પૂજા કરવાના , આરાધના કરવાના , ઉપાસના કરવાના .  પુસ્તકની…

ભગવાન્ શ્રી મહાવીર પ્રભુની વસ્ત્ર સંબંધી ત્રણ પોલિસી બહુ કામની છે

તમારાં કપડાંની બાબતમાં તમારી પોલીસી શું છે એનો ક્યારેય વિચાર કર્યો છે ખરો ? તમને…

આપણે ભાઈબીજને નંદીવર્ધનબીજ પણ કહી શકીએ

બેસતાં વર્ષના બીજા દિવસે ભાઈ બીજ આવે . નામ બદલવાની સ્વતંત્રતા લઈ શકાતી હોય તો…