પેથડશાની પુષ્પપૂજા અને આપણાં સામૂહિક અનુષ્ઠાનો
આપણે લોકોને ધર્મમાં જોડીએ છીએ . લોકોને જોડવાપૂર્વક ધર્મ કરવાનો થાય છે એ વખતે આપણે…
લોકોને જોડવા એ અલગ વાત છે : લોકોને રાજી રાખવા એ અલગ વાત છે
સિદ્ધગિરિરાજ ઉપરથી સાડા આઠ કરોડ મહાત્માઓ મોક્ષમાં ગયા એમ સાંભળીએ ત્યારે સાડા આઠ કરોડનો આંકડો…
ચાતુર્માસ પરિવર્તનના દિવસે એક મેળો સમેટાય છે , બીજો મેળો મંડાય છે
મીઠાઈ તમને રોજેરોજ મળે છે . મીઠાઈ તમે રોજરોજ ખાઓ છો . તમને મીઠાઈ ના…
ચોમાસુ પૂરું થાય ત્યારે સાધકે આત્માનો ઇન્ટરવ્યૂ લેવો જોઈએ : ત્રણ સિંહાવલોકન બહુ જરૂરી છે .
ચોમાસું શાસન પ્રભાવનાની ભૂમિકાએ કેવું થયું ? એની વાતો થતી જ રહેવાની છે . કંઈ…
ફૂલ સ્વપ્રશંસા કરતું નથી : ફૂલ પોતાની પ્રશંસા ફેલાવવા માટે ચમચાઓ પાળતું નથી
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી ભમરા પૂછે ભેદ તો લળી મૂંગું મરતું લાજીફૂલ તો એની…