ઉપધાનની માળ દ્વારા મળે છે સર્ટિફિકેટ વન , ટુ ઍન્ડ થ્રી : પરમ ઉર્જાનો પુરસ્કાર હોય છે મોક્ષમાળા
ઉપધાનની આરાધના દર વર્ષે વિવિધ સંઘોમાં કે તીર્થોમાં થતી હોય છે . જૈનોની સંખ્યા ૫૦…
પશુપંખીઓની દયા વિના સાધના અધૂરી છે
આપણે જ્યાં રહીએ છીએ ત્યાંના વાતાવરણમાં પશુ પંખી સમુદાય પણ રહે છે . તિર્યંચ્ જીવોની…
ઔચિત્યપાલન અને અનુકંપાદાન દ્વારા ધર્મના પ્રેમીઓની સંખ્યા વધારતા રહેજો
આપણે જે દેરાસરમાં પૂજા કરીએ છીએ એની આજુબાજુમાં રહેનારા જે લોકો જૈન હોય તે જૈન…
આપણા ઉત્તમ વ્યવહારને કારણે કોઈ નવો જીવ ધર્મનો પ્રેમી બને , ધર્મનો પ્રશંસક બને , એ ઘણી મોટી વાત છે .
સાધનામાં તપ થાય છે અને તપનું પારણું થાય છે . તપનાં પારણામાં કોઈ આયોજન થાય…
દુઃખના સમયમાં મનને ઘણું ઘણું ઘણું સમજાવવું પડે છે
દુઃખ આવે છે . દુઃખ સહન થતું નથી પણ સહન તો કરવું જ પડે છે…