ઉપવાસ પૂરા થાય ત્યારે ઉપવાસથી છૂટકારો થયો એવું નહીં વિચારવાનું : ઉપવાસ શરૂ થાય ત્યારે આહારથી છૂટકારો થયો એવું વિચારવાનું
ખાવાના વિચારો મનમાં બહુ ન ચાલવા જોઈએ . આપણે જ્યારે ખાવા બેસીએ છીએ ત્યારે જે…
કાનમાં ખીલા ઠોકાયા એની પીડા મોટી હતી : કાનમાંથી ખીલા ખેંચાયા એની પીડા વધારે મોટી હતી : આનો બોધપાઠ શું ?
આપણને કોઈ ખરાબ શબ્દો કહી દે છે ત્યારે વસમું લાગે છે . આપણે સારું જીવન…
આપણે બોલવાનું છોડી દઈશું તે પછી અંદરનાં આંદોલનો જાગી ઉઠશે .
એકદમ સર્વ સાધારણ બની ગયેલું સત્ય . કોઈ સાંભળવાનું છે એટલા માટે જ આપણે બોલીએ…
મનમાં જે વિચાર આવે એ બોલીને વ્યક્ત કરવો જ નથી એવો સંકલ્પ કરવાથી મૌનનો પ્રારંભ થાય છે
બોલવા મળે છે એટલે બોલો . બોલતાં આવડે છે એટલે બોલો . બોલવાનું એકદમ સ્વાભાવિક…
જાગતા રહેજો , બાપુ : કાઉસગ્ગ અને કર્મનિર્જરા વચ્ચે ઊંડો સંબંધ છે
શ્રી મહાવીર સ્વામી ભગવાને લાંબા લાંબા કાઉસગ્ગ વર્ષો સુધી કર્યા . આપણે પણ આવશ્યક ક્રિયાઓને…