૨૬ . સમુદાયનો સોનેરી સથવારો

ગુરુ સાંનિધ્યે પ્રથમ ચાતુર્માસ . પાલીતાણા . પન્નારૂપા ધર્મશાળાના ઉપાશ્રયમાં તારણહાર ગુરુદેવ અને થોડાક મહાત્માઓ…

૨૫ . ગુરુકુલવાસ

દીક્ષા થયા બાદ વિહાર તો થાય જ . પહેલો વિહાર પાલીતાણાથી હસ્તગિરિ તરફ થયો .…

૨૪ . જેટલો લાંબો દીક્ષા પર્યાય એટલો જ લાંબો અભ્યાસ કાળ 

જીવનમાં એક તબક્કો એવો આવી જાય છે જ્યારે નવું શીખવાનું બંધ થઈ જાય છે .…

૨૩ . ગુરુવચનોનો પ્રેમ

આજની આ ક્ષણે જે કરીએ તે સો ટકા એનર્જી લગાવીને કરીએ , એમનો આ સિદ્ધાંત…

૨૨ . સમાચારોમાં ન રહેનારા સાધુ

દીક્ષાની સાથે જ પરભાવથી પરાઙ્મુખ રહેવાની  વૃત્તિને વધુમાં વધુ આત્મસાત્ કરતા ગયા  . એક પ્રતિભાશાળી…