અંતિમ દેશનાના પહેલા દિવસે પ્રભુ વીર પુણ્ય અને પાપના વિષયમાં જે બોલ્યા હતા તે વિષય વિપાકસૂત્રમાં વાંચવા મળે છે
દિવાળીના દિવસો શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં નામે લખાયેલા હોય છે . આયુષ્યના છેલ્લા બે દિવસોમાં…
જે કારેલાં વાવે છે એને કેરી નથી મળતી : જે બાવળ વાવે છે એને ગુલાબ નથી મળતાં .
દુઃખ આપવું ના જોઈએ . સાધક કડક રીતે આ નિયમ પાળે છે . સામાન્ય સંસારી…
મહત્ત્વાકાંક્ષા કમ્ફર્ટ ઝૉનમાંથી બહાર લાવે છે : સાધના સુખશીલતામાંથી બહાર લાવે છે
સુખનો ત્યાગ કરવાની ક્ષમતા દરેકમાં હોય છે . તબિયત ખરાબ થાય ત્યારે કોઈપણ માણસ સુખનો…
સુખની દાદાગીરી ખતમ થઈ જાય તે પછી જ સાધના શરૂ થાય છે .
સાધનાના ત્રણ નિયમ છે . નિયમ એ નિયમ હોય છે . નિયમમાં બાંધછોડ હોતી નથી…
ટીપે ટીપે સરોવર ભરાય છે એમાં દરેક ટીપું ગુલાબજળનું હોવું જોઈએ , ગટરનાં પાણીનું ના હોવું જોઈએ .
ટીપે ટીપે સરોવર ભરાય આ કહેવત બહુ જાણીતી છે . હમણાં એક ટીપું પડશે ,…