આપણા ઉત્તમ વ્યવહારને કારણે કોઈ નવો જીવ ધર્મનો પ્રેમી બને , ધર્મનો પ્રશંસક બને , એ ઘણી મોટી વાત છે .

સાધનામાં તપ થાય છે અને તપનું પારણું થાય છે . તપનાં પારણામાં કોઈ આયોજન થાય…

દુઃખના સમયમાં મનને ઘણું ઘણું ઘણું સમજાવવું પડે છે

દુઃખ આવે છે . દુઃખ સહન થતું નથી પણ સહન તો કરવું જ પડે છે…

પેથડશાની પુષ્પપૂજા અને આપણાં સામૂહિક અનુષ્ઠાનો

આપણે લોકોને ધર્મમાં જોડીએ છીએ . લોકોને જોડવાપૂર્વક ધર્મ કરવાનો થાય છે એ વખતે આપણે…

લોકોને જોડવા એ અલગ વાત છે : લોકોને રાજી રાખવા એ અલગ વાત છે

સિદ્ધગિરિરાજ ઉપરથી સાડા આઠ કરોડ મહાત્માઓ મોક્ષમાં ગયા એમ સાંભળીએ ત્યારે સાડા આઠ કરોડનો આંકડો…

ચાતુર્માસ પરિવર્તનના દિવસે એક મેળો સમેટાય છે , બીજો મેળો મંડાય છે

મીઠાઈ તમને રોજેરોજ મળે છે . મીઠાઈ તમે રોજરોજ ખાઓ છો . તમને મીઠાઈ ના…