મનમાં જે વિચાર આવે એ બોલીને વ્યક્ત કરવો જ નથી એવો સંકલ્પ કરવાથી મૌનનો પ્રારંભ થાય છે

બોલવા મળે છે એટલે બોલો . બોલતાં આવડે છે એટલે બોલો . બોલવાનું એકદમ સ્વાભાવિક…

જાગતા રહેજો , બાપુ : કાઉસગ્ગ અને કર્મનિર્જરા વચ્ચે ઊંડો સંબંધ છે

શ્રી મહાવીર સ્વામી ભગવાને લાંબા લાંબા કાઉસગ્ગ વર્ષો સુધી કર્યા . આપણે પણ આવશ્યક ક્રિયાઓને…

રોજેરોજ લાંબો કાઉસગ્ગ કરવો એ રાજર્ષિઓની પરંપરા છે

ભગવાન્ મહાવીરે અભિગ્રહ લીધો હતો કે આહાર અને વિહાર સિવાયનો જેટલો સમય બચે એમાં કાઉસગ્ગ…

મમતા સભાનતાપૂર્વક થતી નથી : મમતાનો ત્યાગ સભાનતાપૂર્વક થાય છે .

પ્રભુનો ત્રીજો અભિગ્રહ છે : ગૃહસ્થનાં પાત્રમાં વાપરવું નહીં . પોતાની પાસે કોઈ પાત્ર હતું…

પારણું શોખથી કરવાનું નથી : પારણું ત્યાગભાવનાપૂર્વક કરવાનું છે

વાપરવાની બાબતમાં એટલે કે આહાર ગ્રહણની બાબતમાં ભગવાને ત્રણ નિયમ પાળ્યા છે . આ ત્રણ…