મહાન્ જ્ઞાની પુરુષ વિદાય લે છે ત્યારે સૌ કોઈને વસમું લાગે છે

સુવિહિતશિરોમણિ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયનું અણમોલ રત્ન આગમવિશારદ પૂજ્યપાદ આચાર્ય…

અવસર પામી આળસ કરશે , એ મૂરખમાં પહેલોજી : પંખીનું બચ્ચું બોધ આપે છે

વાર્તા છે ગુરુકુળની . અભ્યાસનું સત્ર પૂરું થઈ ગયું હતું .  વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી…

એ આંસુઓને આવવા દેજો , અટકાવતા નહીં .

માણસનો સ્વભાવ છે . જેની સાથે લાંબો સમય રહે એની માટે મમતા બાંધે . મમતાનું…

ફૂલની સુગંધથી ખેંચાઈને આવેલા ભમરા ફૂલને જ ડંખ મારે છે છતાં ફૂલમાંથી સુગંધ ઓછી થતી નથી .

દીક્ષા પછી ભગવાન્ મહાવીરના શરીર પર દૈવી વિલેપનની સુગંધ હતી . સુગંધથી ભમરાઓ ખેંચાઈને આવતા…

તમારી સાધક દશાને તમારે જ સંભાળવાની છે

તમે સાધક છો . લોકો તમારી સાથે વાત કરશે . એમને એમાંથી કંઈક મળશે .…