શ્રી મુનિસુવ્રત ભગવાનના નવ ભવ
શ્રી મુનિસુવ્રત ભગવાન્ . રાજગૃહીના રાજાધિરાજ . પ્રભુની કથા સિરિ મુણીસુવ્વયચરિયંમાં વિસ્તારથી લખાઈ છે .…
રાજગૃહી શુભ ઠામ
આજે હું સીતારામપુર છું . રાજગૃહીની પહાડીને અડોઅડ ગામ . છતાં રાજગૃહીથી ૧૦ કિલોમીટર દૂર…
રાજગૃહ નગર સોહામણું : વૈભાર ગિરિ
મુનિસુવ્રત જિન કલ્યાણક મંદિર ધન્ના શાલિભદ્ર મંદિર એકાદશ ગણધર મોક્ષગમન ભૂમિ
નંદીવર્ધન રાજા દ્વારા નિર્મિત એક જલ મંદિર અને ત્રણ વીર ચરણ પાદુકા એટલે પાવાપુરી
નિર્વાણ કલ્યાણક મંદિર જલમંદિર પુરાના સમવસરણ મંદિર