સવારે પારસનાથજીની ટૂંકમાં ભીડ હતી : સાંજે ચંદ્રપ્રભજીની ટૂંકમાં એકાંત હતું .
માગશર વદ અગિયારસ . એક જ દિવસમાં જલમંદિરથી પારસનાથજી અને પારસનાથજીથી ચંદ્રપ્રભજી અને ચંદ્રપ્રભજીથી જલમંદિર…
મંગલ ગુફા પ્રભુ પાસની સમ્મેત શિખરે સોહતી
ગુફા છે . એમાં પથ્થર વિસ્તરેલો છે . હજારો જિનાલયમાં મૂળનાયક બનીને બિરાજમાન રહેનારા પારસનાથ…
અજાણ્યા પ્રદેશમાં આત્મીયજન જેવો પ્રેમ મળ્યો.
વિહારનો રસ્તો . ગયાથી ઔરંગાબાદ શેરઘાટી થઈને જવાનું હતું . ગૂગલ મેપથી બીજો એક રસ્તો…
સમેતશિખરજી તીર્થ પરથી સૌ પ્રથમ મોક્ષગામી બન્યા શ્રી અજિતનાથ ભગવાન્ .
સિદ્ધગિરિરાજ ઉપર શ્રી પુંડરીક સ્વામીનો મહિમા એ છે કે તેઓ ગિરિરાજ પરથી સર્વ પ્રથમ મોક્ષગામી…
સદાકાળ યાદ રહેશે સમેતશિખરજીની યાત્રા
રોજેરોજના વિહારમાં લખવાનો સમય હવે મળે છે . તીર્થસ્પર્શનાના દિવસોમાં સમય મળતો નહોતો . સૂરજ…