મોક્ષ કોણ આપશે ? ભગવાન્ કે દેવીદેવતા ? તમારો જવાબ શું છે ?
વર્ષો પહેલાં આપણાં દેરાસરોમાં પૂજાઓ ભણાવાતી . પૂજાઓમાં ફક્ત ભગવાનનાં જ પદો હોય . દેવીદેવતાઓનાં…
પઝૅશન રાખવું નહીં અને પઝૅશનમાં ડૂબેલા લોકોને છંછેડવા નહીં .
તમે લાંબા સમયથી કોઈ એક કામ કરી રહ્યા છો તો તમને એ કામ તમારા કબજામાં…
કોઈ ક્રોધ કરનાર ઉપર તમે ક્રોધ કરીને જીત્યા , ત્યારે જીત ક્રોધની જ થઈ છે , તમારી નહીં
અમુક લોકોનો સ્વભાવ હોય છે , ગુસ્સો કરવાનો . એમને વાતે વાતે ગુસ્સો આવતો હોય…
તમારી માટે ગેરસમજ ઊભી કરવામાં આવશે , તમે તૈયાર રહેજો .
તમારી માટે ગેરસમજ ઊભી કરવામાં આવશે . તમે તૈયાર રહેજો . તમે તમારાં જીવનને જે…
કોઈ ખોટા આક્ષેપ કરે , કોઈ વણમાંગી સલાહ આપે ત્યારે ખોટું નહીં લગાડવાનું .
સાધનામાં જે રીતે વીતરાગ અવસ્થા અનુસરણીય છે એ રીતે વીતદ્વેષ અવસ્થા પણ અનુસરણીય છે .…