મોક્ષ કોણ આપશે ? ભગવાન્ કે દેવીદેવતા ? તમારો જવાબ શું છે ?

વર્ષો પહેલાં આપણાં દેરાસરોમાં પૂજાઓ ભણાવાતી . પૂજાઓમાં ફક્ત ભગવાનનાં જ પદો હોય . દેવીદેવતાઓનાં…

પઝૅશન રાખવું નહીં અને પઝૅશનમાં ડૂબેલા લોકોને છંછેડવા નહીં .

તમે લાંબા સમયથી કોઈ એક કામ કરી રહ્યા છો તો તમને એ કામ તમારા કબજામાં…

કોઈ ક્રોધ કરનાર ઉપર તમે ક્રોધ કરીને જીત્યા , ત્યારે જીત ક્રોધની જ થઈ છે , તમારી નહીં

અમુક લોકોનો સ્વભાવ હોય છે , ગુસ્સો કરવાનો . એમને વાતે વાતે ગુસ્સો આવતો હોય…

તમારી માટે ગેરસમજ ઊભી કરવામાં આવશે , તમે તૈયાર રહેજો .

તમારી માટે ગેરસમજ ઊભી કરવામાં આવશે . તમે તૈયાર રહેજો . તમે તમારાં જીવનને જે…

કોઈ ખોટા આક્ષેપ કરે , કોઈ વણમાંગી સલાહ આપે ત્યારે ખોટું નહીં લગાડવાનું .

સાધનામાં જે રીતે વીતરાગ અવસ્થા અનુસરણીય છે એ રીતે વીતદ્વેષ અવસ્થા પણ અનુસરણીય છે .…