પશુપંખીઓની દયા વિના સાધના અધૂરી છે
આપણે જ્યાં રહીએ છીએ ત્યાંના વાતાવરણમાં પશુ પંખી સમુદાય પણ રહે છે . તિર્યંચ્ જીવોની…
ઔચિત્યપાલન અને અનુકંપાદાન દ્વારા ધર્મના પ્રેમીઓની સંખ્યા વધારતા રહેજો
આપણે જે દેરાસરમાં પૂજા કરીએ છીએ એની આજુબાજુમાં રહેનારા જે લોકો જૈન હોય તે જૈન…
આપણા ઉત્તમ વ્યવહારને કારણે કોઈ નવો જીવ ધર્મનો પ્રેમી બને , ધર્મનો પ્રશંસક બને , એ ઘણી મોટી વાત છે .
સાધનામાં તપ થાય છે અને તપનું પારણું થાય છે . તપનાં પારણામાં કોઈ આયોજન થાય…
દુઃખના સમયમાં મનને ઘણું ઘણું ઘણું સમજાવવું પડે છે
દુઃખ આવે છે . દુઃખ સહન થતું નથી પણ સહન તો કરવું જ પડે છે…
પેથડશાની પુષ્પપૂજા અને આપણાં સામૂહિક અનુષ્ઠાનો
આપણે લોકોને ધર્મમાં જોડીએ છીએ . લોકોને જોડવાપૂર્વક ધર્મ કરવાનો થાય છે એ વખતે આપણે…