મમતા સભાનતાપૂર્વક થતી નથી : મમતાનો ત્યાગ સભાનતાપૂર્વક થાય છે .

પ્રભુનો ત્રીજો અભિગ્રહ છે : ગૃહસ્થનાં પાત્રમાં વાપરવું નહીં . પોતાની પાસે કોઈ પાત્ર હતું…

પારણું શોખથી કરવાનું નથી : પારણું ત્યાગભાવનાપૂર્વક કરવાનું છે

વાપરવાની બાબતમાં એટલે કે આહાર ગ્રહણની બાબતમાં ભગવાને ત્રણ નિયમ પાળ્યા છે . આ ત્રણ…

આ ખોટો વિનય છે : આવો વિનય નહીં કરવાનો

દીક્ષા પછીના પહેલા ચોમાસામાં ભગવાને નિયમ લીધો હતો કે ગૃહસ્થનો વિનય કરવો નહીં . ભગવાને…

ધર્મ અને ઔપચારિકતા‌ સાથે સાથે દેખાય છે પરંતુ જુદા જુદા રહેતા હોય છે …

ધર્મમાં ઔપચારિકતાઓનો વિરોધ પણ નથી અને આગ્રહ પણ નથી . ધર્મ જુદો હોય છે  .…

અપ્રીતિ હોય એટલે અશાંતિ હોય : અશાંતિ હોય એટલે અવ્યવસ્થા હોય

આપણે કોઈની માટે મનમાં અપ્રીતિ ન રાખવી આ નિયમ ભગવાને અખંડ રીતે જાળવ્યો હતો .…