અહોભાવ અને અનુમોદનાનાં આલંબન બદલાય એ પછી જ વિચારો બદલાય છે
ઉપધાન વાચના : ૮ વિ.સ. ખાંડેકરની વાર્તામાં અલગ અલગ લોકો દ્રાક્ષના ઝૂમખાને જુએ છે .…
આપણે અનુકૂળ ક્ષણોમાં સારા શબ્દો ન બોલીએ અને પ્રતિકૂળ ક્ષણોમાં ખરાબ શબ્દો અવશ્ય બોલીએ આ કેવો અભિગમ કહેવાય ?
બે રીતની પરિસ્થિતિ આવશે . અનુકૂળ પરિસ્થિતિ . પ્રતિકૂળ પરિસ્થિતિ . બંને પરિસ્થિતિમાં તમારા મોઢેથી…
આદિપુરુષની સર્વપ્રથમ અને યુગપ્રવર્તક ઘટનાઓ : કલિકાલ સર્વજ્ઞનાં જ્ઞાનાલોકમાં
દેવાધિદેવ શ્રી ઋષભદેવ ભગવાને , દીક્ષા લેતાં પહેલાં જે યુગ પ્રવર્તન કર્યું તેનું વર્ણન કલિકાલ…
શું સાથે નથી લઈ જવું એમાં સ્પષ્ટ થઈ જાઓ : શું સાથે આવશે એ એની મેળે નક્કી થઈ જશે
બહારગામ જતી વખતે આપણે લોકો સાથે સામાન લઈને જઈએ છીએ . જેની સાથે સામાન ઓછો…
તમને જે મળ્યું છે તે કરોડો લોકોને નથી મળ્યું : યાદ રાખજો
ઉપધાન વાચના - ૫ ઉપદેશ રહસ્ય ગ્રંથમાં સાધનાને શક્તિશાળી બનાવવા માટે એક સરસ વિચાર રચવાની…