ટીપે ટીપે સરોવર ભરાય છે એમાં દરેક ટીપું ગુલાબજળનું હોવું જોઈએ , ગટરનાં પાણીનું ના હોવું જોઈએ .
ટીપે ટીપે સરોવર ભરાય આ કહેવત બહુ જાણીતી છે . હમણાં એક ટીપું પડશે ,…
સુખીને જોઈને શું વિચારવું જોઈએ ? : દુઃખીને જોઈને શું વિચારવું જોઈએ ?
કોઈને સુખી જુઓ તો શું વિચારશો ? કોઈને દુઃખી જુઓ તો શું વિચારશો ? કુલ…
અનુમોદનાને ધન સાથે ના જોડવી જોઈએ : અનુમોદનાને ધર્મ સાથે જોડવી જોઈએ .
સંસાર સુખ દુઃખનો ખેલ છે . સંસારમાં ક્યાંક સુખનો મેળો છે , ક્યાંક દુઃખનું તાંડવ…
જ્યાં વિરાધના ઓછી કરવાનો પુરુષાર્થ છે ત્યાં સાધના છે : જ્યાં વિરાધના ઓછી કરવાનો પુરુષાર્થ નથી ત્યાં સાધના નથી .
તમારે અન્યને દુઃખ નથી આપવાનું . આ નિયમ સાધનાને શક્તિશાળી બનાવે છે . દુઃખ ન…
ઈચ્છાઓ વ્યાજબી છે કે નહીં તેનું એનાલિસિસ કરવાનું શું કામ રહી જાય છે ?
તમને ઘણી બધી ઈચ્છાઓ થતી હોય છે . દરેક ઈચ્છા પૂરી થાય એવું બનતું નથી…