પ્રભુએ અંતિમ દેશનામાં ૩૬ પ્રેરણાઓ આપી હતી : તમને એ યાદ છે ?

પ્રભુની યાદમાં દિવાળીના દિવસોમાં શું કરી શકાય ? શિષ્યએ પ્રશ્ન કર્યો . ગુરુએ જવાબ આપ્યો…

અંતિમ દેશનાના પહેલા દિવસે પ્રભુ વીર પુણ્ય અને પાપના વિષયમાં જે બોલ્યા હતા તે વિષય વિપાકસૂત્રમાં વાંચવા મળે છે

દિવાળીના દિવસો શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં નામે લખાયેલા હોય છે . આયુષ્યના છેલ્લા બે દિવસોમાં…

જે કારેલાં વાવે છે એને કેરી નથી મળતી : જે બાવળ વાવે છે એને ગુલાબ નથી મળતાં .

દુઃખ આપવું ના જોઈએ . સાધક કડક રીતે આ નિયમ પાળે છે . સામાન્ય સંસારી…

મહત્ત્વાકાંક્ષા કમ્ફર્ટ ઝૉનમાંથી બહાર લાવે છે : સાધના સુખશીલતામાંથી બહાર લાવે છે

સુખનો ત્યાગ કરવાની ક્ષમતા દરેકમાં હોય છે . તબિયત ખરાબ થાય ત્યારે કોઈપણ માણસ સુખનો…

સુખની દાદાગીરી ખતમ થઈ જાય તે પછી જ સાધના શરૂ થાય છે .

સાધનાના ત્રણ નિયમ છે . નિયમ એ નિયમ હોય છે . નિયમમાં બાંધછોડ હોતી નથી…