શ્રી હીરવિજયસૂરિરાસનો કથાસાર : રચનાકાર : કવિ ઋષભદાસ
જગદ્ ગુરુ શ્રીહીરસૂરીશ્વરજી મહારાજા . સાત મહામહોપાધ્યાય , એકસો સાંઠ પંન્યાસ અને બે હજાર સાધુઓના…
શ્રુતભક્તિની યાત્રા બારેય મહિના ચાલુ રહેવી જોઈએ
પરમાત્મા જીવંત અવસ્થાએ સમવસરણમાં બિરાજમાન હોય ત્યારે પ્રભુની સાથે બે જ્ઞાન જોડાયેલા હોય છે .…
ક્ષમાપના હવે આંતરરાષ્ટ્રીય સ્તરે શક્તિશાળી પૂરવાર થવાની દિશામાં આગળ વધી રહી છે
૧૧ સપ્ટેમ્બર , ૨૦૦૧નો દિવસ . અમેરિકાના ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ગગનચુંબી ઈમારતો પર તદ્દન…
દરિયાઈ અમારિપ્રવર્તન થયું હતું જગદ્ ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાનાં નામે : પર્યુષણના પહેલાં દિવસે આ યાદ કરવું જોઈએ
પર્યુષણના પહેલા દિવસે અમારિ પ્રવર્તનની વાતમાં શ્રી હીર સૂરીશ્વરજી મહારાજાને અવશ્ય યાદ કરવામાં આવે છે…