જય જય શાંતિનાથ
https://youtu.be/8-PR-kXkA3E જય જય શાંતિનાથ વિશ્વસેન નંદનજય જય શાંતિનાથ વિશ્વ આનંદનશત શત વંદન શાંતિનાથકર્મ નિકંદન શાંતિનાથજય…
મળે અજવાળું તારા દીવાથી
https://youtu.be/W2o7IY5i4fc મળે અજવાળું તારા દીવાથી હું મને ભાળું તારા દીવાથી મને દૃષ્ટિ દિશા અને મંઝિલ…
વનવગડે વિહરે વીર (૮.૪)
પ્રકરણ ૮ . શૂલપાણિ વ્યંતર શૂલપાણિ પરાસ્ત થયો હતો . એ ભક્ત બન્યો નહોતો .…
દેવદૂષ્યની અંગરચના : શ્રી પાર્શ્વનાથ ભગવાનનો દીક્ષા કલ્યાણક દિન : માગસર વદ ૧૧
શ્રી સંભવનાથ જિનાલય , વર્ધમાનનગર , નાગપુર