કોઈ ક્રોધ કરનાર ઉપર તમે ક્રોધ કરીને જીત્યા , ત્યારે જીત ક્રોધની જ થઈ છે , તમારી નહીં
અમુક લોકોનો સ્વભાવ હોય છે , ગુસ્સો કરવાનો . એમને વાતે વાતે ગુસ્સો આવતો હોય…
તમારી માટે ગેરસમજ ઊભી કરવામાં આવશે , તમે તૈયાર રહેજો .
તમારી માટે ગેરસમજ ઊભી કરવામાં આવશે . તમે તૈયાર રહેજો . તમે તમારાં જીવનને જે…
કોઈ ખોટા આક્ષેપ કરે , કોઈ વણમાંગી સલાહ આપે ત્યારે ખોટું નહીં લગાડવાનું .
સાધનામાં જે રીતે વીતરાગ અવસ્થા અનુસરણીય છે એ રીતે વીતદ્વેષ અવસ્થા પણ અનુસરણીય છે .…
ભલા માણસ ! જેના દ્વારા જ્ઞાનનું ઉપાર્જન થતું હોય અને જ્ઞાનનો વ્યવહાર સચવાતો હોય એને જમીન પર મૂકાય જ કેવી રીતે ?
જ્ઞાનપાંચમના દિવસે આપણે બધા જ્ઞાનની પૂજા કરવાના , આરાધના કરવાના , ઉપાસના કરવાના . પુસ્તકની…
ભગવાન્ શ્રી મહાવીર પ્રભુની વસ્ત્ર સંબંધી ત્રણ પોલિસી બહુ કામની છે
તમારાં કપડાંની બાબતમાં તમારી પોલીસી શું છે એનો ક્યારેય વિચાર કર્યો છે ખરો ? તમને…