ચોમાસુ પૂરું થાય ત્યારે સાધકે આત્માનો ઇન્ટરવ્યૂ લેવો જોઈએ : ત્રણ સિંહાવલોકન બહુ જરૂરી છે .

ચોમાસું શાસન પ્રભાવનાની ભૂમિકાએ કેવું થયું ? એની વાતો થતી જ રહેવાની છે . કંઈ…

ફૂલ સ્વપ્રશંસા કરતું નથી : ફૂલ પોતાની પ્રશંસા ફેલાવવા માટે ચમચાઓ પાળતું નથી

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી ભમરા પૂછે ભેદ તો લળી મૂંગું મરતું લાજીફૂલ તો એની…

તમારે જે સાંભળવું છે અને તમને જે સાંભળવા મળે છે , આ બંનેમાં ફરક હોઈ શકે છે

તમારામાં સદ્ ગુણ છે , તમે સારાં કામ કરો છો . તમારા સદ્ ગુણની પ્રશંસા થાય…

મોક્ષ કોણ આપશે ? ભગવાન્ કે દેવીદેવતા ? તમારો જવાબ શું છે ?

વર્ષો પહેલાં આપણાં દેરાસરોમાં પૂજાઓ ભણાવાતી . પૂજાઓમાં ફક્ત ભગવાનનાં જ પદો હોય . દેવીદેવતાઓનાં…

પઝૅશન રાખવું નહીં અને પઝૅશનમાં ડૂબેલા લોકોને છંછેડવા નહીં .

તમે લાંબા સમયથી કોઈ એક કામ કરી રહ્યા છો તો તમને એ કામ તમારા કબજામાં…